Religious places Yatra: સિનિયર સિટીજનને કેબિનેટ મંત્રી કરાવશે સોમનાથ સહિત 4 ધાર્મિક સ્થળોની યાત્રા- વાંચો વિગત

Religious places Yatra: 15 ઓગસ્ટ એટલે કે સોમવારે 75 બસોમાં સિનિયર સિટીઝન્સને ચાર ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવામાં આવશે સુરત, 13 ઓગષ્ટઃ Religious places Yatra: સુરતમાં કેબિનેટ મંત્રી સિનિયર સિનિયર સિટીઝન્સ … Read More

Maha Mrityunjaya Yagna: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સોમનાથ ટ્રસ્ટની અનોખી સેવા, માત્ર 25 રૂપિયામાં ભક્તો કરી શકશે મહામૃત્યુંજય યજ્ઞ 

Maha Mrityunjaya Yagna: લાંબુ આયુષ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય આપનાર મૃત્યુંજય યજ્ઞ માત્ર 25 રૂપિયામાં એ પણ દેવાધિદેવ સોમનાથના સાનિધ્યમાં  સોમનાથ, 09 ઓગષ્ટઃ Maha Mrityunjaya Yagna: આપણા શાસ્ત્રોમાં તીર્થયાત્રા અને યજ્ઞને … Read More

સોમનાથ મંદિર(Somnath temple)નો 71મો પુનઃસ્થાપ્ના દિવસ ઉજવાયો.. કરો 1951ના સોમનાથના દર્શન

ધર્મ ડેસ્ક, 11 મેઃ સોમનાથ મહાદેવ જ્યોતિર્લિંગ(Somnath temple) જે સ્થાન પર હતુ તે સ્થાન પર પુનઃસ્થાપના કરી સરદારએ દેશવાસીઓ પર એક મોટુ ઋણ કર્યું છે. આજની તારીખ એટલે કે 11 … Read More

સોમનાથ ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નિમણૂંક, વર્ચ્યુઅલ બેઠકમાં લેવાયો આ મહત્વનો નિર્ણય

સોમનાથ, 19 જાન્યુઆરીઃ સોમનાથ મંદિર ટ્રસ્ટની ગઇ કાલે એટલે કે 18 જાન્યુઆરીના રોજ વર્ચ્યુઅલ બેઠક થઇ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને લાલકૃષ્ણ અડવાણી જોડાયા … Read More

આજે સોમવારે સોમનાથ મહાદેવના શરણે વિભાવરીબેન દવે અને હાર્દિક પટેલ

સોમનાથ, ૨૦ જુલાઈ ૨૦૨૦ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરે   આજરોજ શ્રી હાર્દિક્ પટેલએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા,ધ્વજાપૂજા કરવામાં આવેલ, તેમની સાથે સ્થાનિક ધારાસભ્ય શ્રી માન.વિમલભાઇ ચુડાસમાં,  માન.ભગવાનભાઇ બારડ,માન.ભીખાભાઇ જોષી, માન.મોહનભાઇ વાળા જેવા મહાનુભાવો  પણ સાથે ઉપસ્થિત રહેલ. સોમનાથ મહાદેવના મંદિરે મંત્રી શ્રીમતી વિભાવરીબેન દવેએ શ્રી સોમનાથ  મહાદેવના દર્શન … Read More