Budh Pradosh vrat:આજે પ્રદોષ વ્રત, આ દિવસે મહાદેવની પૂજા કરવામાં આવે છે- વાંચો પૌરાણિક મહત્વ

Budh Pradosh vrat: બુધ પ્રદોષનું વ્રત કરવાથી દરેક પ્રકારના રોગ, શોક, દોષ અને ક્લેશ દૂર થઈ જાય છે. ધર્મ ડેસ્ક, 24 ઓગષ્ટઃBudh Pradosh vrat: આ વખતે પ્રદોષ વ્રત બુધવારના રોજ … Read More

Lord shiva 8 swarup: દુનિયાના પહેલા ગુરુ દેવોના દેવ મહાદેવ છે, વાંચો જગતગુરુ શિવજીના સ્વરૂપો વિશે

Lord shiva 8 swarup: ભગવાન શિવના 8 સ્વરૂપોથી જીવન જીવવાની યોગ્ય રીત શું છે તે જાણી શકાય છે ધર્મ ડેસ્ક, 22 ઓગષ્ટઃ Lord shiva 8 swarup: શ્રાવણ મહિનાના થોડાં દિવસ … Read More

Janmashtami 2022: આજે જન્માષ્ટમી, ભગવાન શ્રીકૃષ્ણ પૂજા આ વસ્તુઓ વિના અધૂરી માનવામાં આવે છે- વાંચો વિગત

Janmashtami 2022: શ્રીકૃષ્ણના બાળપણમાં નંદબાબાએ તેમને વાંસળી આપી હતી. તે પછી શ્રીકૃષ્ણએ હંમેશાં તેને પોતાની સાથે જ રાખી ધર્મ ડેસ્ક, 19 ઓગષ્ટઃ Janmashtami 2022: જન્માષ્ટમીએ શ્રીકૃષ્ણના બાળ સ્વરૂપ બાલ ગોપાલની … Read More

Randhan chhath 2022: આજે રાંધણ છઠ્ઠ, આ વ્રત-પર્વનું ધાર્મિક મહત્ત્વ, પૂજાવિધિ અને કથા

Randhan chhath 2022: રાંધણ છઠ્ઠની રાત્રે ઘરના ચુલાની સાફ-સફાઈ અને પૂજા કરીને ચૂલો ઠારી દેવો ધર્મ ડેસ્ક, 17 ઓગષ્ટઃ Randhan chhath 2022: આજે 17 ઓગસ્ટના રોજ રાંધણ છઠ્ઠ ઊજવવામાં આવશે. … Read More

Palkhi yatra: શ્રાવણના તૃતિય સોમવારે સોમનાથ મહાદેવની પાલખીયાત્રામાં સ્વયંભૂ વરૂણદેવે જલાભિષેક કર્યો, ધ્વજવંદન સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી

Palkhi yatra: બમ બમ ભોલે હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું સોમનાથ, 15 ઓગષ્ટઃ Palkhi yatra: પરંપરાગત રીતે યોજાતી પાલખીયાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા ને ગુલાબ, કમળ, … Read More

Bahula chauth 2022: આજે બોળચોથ, વાંચો આ વ્રતનું મહત્વ, પૌરાણિક કથા અને માન્યતા

Bahula chauth 2022: બોળચોથ પછીના દિવસે નાગપાંચમ આવે, તે પછી રાંધણછઠ્ઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી અને નોમના પારણા, આ સમગ્ર તહેવારની શરૂઆત બોળચોથથી થાય છે. ધર્મ ડેસ્ક, 15 ઓગષ્ટઃ Bahula chauth 2022: … Read More

Phool kajali vrat: આજે ફુલકાજળી વ્રત, લગ્નજીવનમાં સુખ-શાંતિ જાળવી રાખવાની કામના સાથે કરવામાં આવે છે આ વ્રત

Phool kajali vrat: આ વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફળાહાર કરવામાં આવે છે ધર્મ ડેસ્ક, 14 ઓગષ્ટઃPhool kajali vrat: આજે શ્રાવણ મહિનાના વદ પક્ષની ત્રીજ તિથિ છે. આ દિવસે ફુલકાજળી વ્રત … Read More

Religious places Yatra: સિનિયર સિટીજનને કેબિનેટ મંત્રી કરાવશે સોમનાથ સહિત 4 ધાર્મિક સ્થળોની યાત્રા- વાંચો વિગત

Religious places Yatra: 15 ઓગસ્ટ એટલે કે સોમવારે 75 બસોમાં સિનિયર સિટીઝન્સને ચાર ધાર્મિક સ્થળોની યાત્રા કરાવવામાં આવશે સુરત, 13 ઓગષ્ટઃ Religious places Yatra: સુરતમાં કેબિનેટ મંત્રી સિનિયર સિનિયર સિટીઝન્સ … Read More

Putrada ekadashi:આજે પુત્રદા એકાદશી અને શ્રાવણ સોમવાર, આ એકાદશીએ સંતાન સુખ અને સંતાનના સૌભાગ્યની કામના સાથે વ્રત કરવામાં આવે છે

Putrada ekadashi: જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો. જે લોકો વ્રત કરે છે, તેમને સિઝનલ ફળ ભેટ કરો. મંદિરમાં ભગવાન વિષ્ણુને તુલસી સાથે મીઠાઈનો ભોગ ધરાવો અને ભક્તોને પણ આપો ધર્મ ડેસ્ક, … Read More

Shivdham in Rajkot: રાજકોટમાં બન્યુ અનોખું શિવધામ દેવાધીદેવ મહાદેવને અતિ પ્રિય એવા પવિત્ર પાવનકારી શ્રાવણ માસનો મંગલ પ્રારંભ

Shivdham in Rajkot: આ પવિત્ર માસમાં શિવભક્તો સતત એક મહિના સુધી શિવભક્તિમાં લીન થશે ત્યારે રાજકોટ શહેરમાં અનોખુ શિવાલય બન્યું છે રાજકોટ, 31 જુલાઇઃ Shivdham in Rajkot: આ શિવલિંગની કુલ … Read More