રિલાયન્સના પરિમલભાઈ નથવાણી પરિવાર દ્વારા સોમનાથ મંદિરમાં 53 સુવર્ણ કળશ નું અનુદાન કરાયું.

અહેવાલ: જગત રાવલ, જામનગરજામનગર, ૨૭ ડિસેમ્બર: ૧૨ જ્યોર્તિલિંગ પેકી ના એક સોમનાથ મંદીર માં આજે રીલાઇનસ પરીવાર દ્વારા 53 સુવર્ણ કળશ નીપુજા કરવામાં આવી હતી, તેમજ પરિમલ નથવાણી પરીવાર દ્વારા … Read More

સોમનાથ ખાતે આવેલ મંદિરના શિખર ઉપર 66 સુવર્ણ કળશો લગાવાયા

ધર્મ ડેસ્ક,21 ડિસેમ્બરઃ સોમનાથ ખાતે આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ મંદિર ઉપર શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા સુવર્ણ કળશ પ્રાયોજના શરૂ કરવામાં આવી હતી, જેનો શ્રધ્ધાળુઓ દ્વારા સારો પ્રતિસાદ મળેલ છે. હવે ટ્રસ્ટ … Read More

સરદાર પટેલ ની સંકલ્પ ભૂમિ સોમનાથ ખાતે તેમના 71 માં નિર્વાણ દિન ની ઉજવણી કરવામાં આવી..

અમદાવાદ, ૧૫ ડિસેમ્બર: 13 નવેમ્બર 1947, ના દિવસે સમુદ્ર જળ હાથમાં રાખી સોમનાથ મંદિર ના પૂનઃનિર્માણ નો સંકલ્પ સરદાર વલ્લભ ભાઇ પટેલ દ્વારા લેવામાં આવેલ,  કાળક્રમે સરદાર નવનિર્મિત સોમનાથ મંદિર … Read More

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સરદારની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવેલ.

શ્રી  સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલી  અર્પણ તેમજ સરદાર વંદના કરવામાં આવેલ. સોમનાથ,૩૧ ઓક્ટોબર:  ના દિવસે અખંડ ભારતના શિલ્પી  શ્રી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની  જન્મજયંતી નીમીતે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રી સોમનાથ મંદિર  પરિસર માં આવેલ શ્રી  સરદાર સાહેબ ની પ્રતિમાં ને ભૂદેવો દ્વારા કરવામાં આવેલ મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલી અર્પણ  કરી સરદાર વંદના કરવામાં આવેલ. રાષ્ટ્રની એકતા – અખંડીતતા … Read More

શ્રી સોમનાથ મંદિરના લાઈટ એન્ડ સાઉન્ડ શો ૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે

શ્રી સોમનાથના ઈતિહાસને ઉજાગર કરતો લાઈટ એન્ડ સાઉન્ડ શો૧૫ ઓકટોબરથી યાત્રિકો માટે શરૂ કરવામાં આવશે. સોમનાથ, ૧૩ ઓક્ટોબર: સરકારશ્રીની અનલોક ૦૫ ની ગાઈડલાઈન મુજબ ૧૫ ઓકટોબરથી શ્રી સોમનાથ મંદિરના દર્શનનો … Read More

પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવના ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી

17 ઓગસ્ટ સોમનાથ ખાતે ગુજરાતરાજ્યનામાન.ગ્રુહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ પરિવાર સાથે શ્રી સોમનાથ મહાદેવનદર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી ધન્યતા અનુભવી . પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ ખાતે ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ના ધર્મપત્ની અંજલીબેન રૂપાણી એ શ્રી સોમનાથ મહાદેવના દર્શન,મહાપૂજા,ધ્વજાપૂજા કરી શ્રી સોમનાથ મહાદેવના આશીર્વાદ  પ્રાપ્ત કર્યા શ્રી … Read More

देवों के देव महादेव के दर्शन अर्धनारीश्वर रूप में

सोमनाथ,29 जुलाई 2020 सोमनाथ महादेव को सावन के महीने में हर दिन कुछ खास तरीके से महादेव का श्रृंगार किया जाता है। कल अर्धनारीश्वर के रूप में शृंगार किया गया … Read More

સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથ ના હસ્તે કરવામાં આવ્યું

પ્રથમ જ્યોતિર્લિંગ  શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે પ્રથમ ધ્વજારોહણ શ્રી અજયપ્રકાશ કલેક્ટર શ્રી ગીર સોમનાથ ના હસ્તે કરવામાં આવ્યું. પ્રાત:કાળે મહાપૂજન કરી શ્રાવણ માસની પૂજાની શરૂઆત કરવામાં આવી … Read More

મુખ્યમંત્રીશ્રી ભગવાન સોમનાથ દાદા ના દર્શન પૂજન કરી ને કોરોના મહામારી માંથી મુક્ત કરવાની પ્રાર્થના કરી

સોમનાથ, ૧૧ જુલાઈ ૨૦૨૦ મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ વિશ્વ પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર અને બાર જ્યોર્તિલિંગ ના પ્રથમ એવા ભગવાન સોમનાથ દાદા ના આજે સવારે દર્શન પૂજન કરી ને ગુજરાત સહિત … Read More