Arvind kejriwal: દિલ્હી સીએમ કેજરીવાલનુ એલાન, દિલ્હીથી અયોધ્યા સુધી ફ્રી થશે તીર્થયાત્રા, વાંચો શું કહ્યું મુખ્યમંત્રીએ?

Arvind kejriwal: કેજરીવાલે કહ્યુ કે અત્યારે ભગવાન શ્રી રામ મેળાના દર્શન કર્યા છે હુ ભગવાનને પ્રાર્થના કરૂ છુ પોતાના દેશ માટે, તમામ દેશવાસી હંમેશા ખુશ રહે સૌનુ મંગલ થાય નવી … Read More

Brahmacharini mata: માતા બ્રહ્મચારિણી કોણ છે, જાણો તેમના દૈવી સ્વભાવ, વાંચો વિગત

Brahmacharini mata: બ્રહ્મચારિની દેવીની ઉપાસનાથી તૃપ્તિ, ત્યાગ, નિરાશા, પુણ્ય, આત્મ-નિયંત્રણમાં વધારો થાય છે ધર્મ ડેસ્ક, 08 ઓક્ટોબરઃBrahmacharini mata: બીજી નવરાત્રીમાં માતાના બ્રહ્મચારિણી અને તપશ્ચરિણી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મચારિની … Read More

DR.Nimaben at Ambaji: વિધાનસભાના અધ્યક્ષ ર્ડા.નીમાબેન આચાર્યએ પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી ખાતે ભક્તિભાવપૂર્વક માતાજીના દર્શન કર્યા

DR.Nimaben at Ambaji: અધ્યક્ષએ મિડિયા સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, આજે મને ખુબ ખુશી છે કે મા અંબાના આશીર્વાદથી વિધાનસભાના અધ્યક્ષની ખુબ મોટી જવાબદારી મળી છે. જયાં લોકોની સુખ- સુવિધામાં … Read More

ભક્તો આનંદની વાતઃ આજથી રાજ્યના તમામ મંદિરો(Temple) શ્રદ્ધાળુઓ માટે ખુલશે, કોરોના ગાઇડલાઇનનું પાલન કરવાનું રહેશે..!

ગાંધીનગર, 11 જૂનઃ રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર થોડોક ધીમો પડયો છે. બીજી તરફ રાજ્યના શ્રદ્ધાળુઓ ઘણા સમયથી રાહ જોઇ રહ્યા હતા આખરે તે શુભ ઘડી આવી ગઇ છે..આવતીકાલથી શ્રદ્ધાળુઓ … Read More

યાત્રા ધામે જવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો આ તારીખે ખુલી રહ્યા છે બદ્રીનાથ(Badrinath) ધામના કપાટ

ધર્મ ડેસ્ક, 17 ફેબ્રુઆરીઃ કોરોના કાળના કારણે ચારધામ યાત્રા બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે કોઇપણ યાત્રાધામે દર્શનયાત્રીઓને જવાની પરવાનગી ન હતી. પરંતુ હવે કોરોનાના કહેરમાં રાહત જોવા મળી … Read More