Surat Swachhta Abhiyan: ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી બન્યા સાંસદ સી.આર.પાટીલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયા

Surat Swachhta Abhiyan: શહેરના પાર્લેપોઈન્ટ સ્થિત અંબિકાનિકેતન મંદિર ખાતે ‘સ્વચ્છતા અભિયાન’માં સહભાગી થતા સાંસદ સી.આર.પાટીલ અને શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઇ પાનશેરિયા સુરત, 22 એપ્રિલઃ Surat Swachhta Abhiyan: રાજ્યવ્યાપી કાર્યક્રમ ‘યાત્રાધામ … Read More