યુવાઓ માટે સારા સમાચારઃ બજેટમાં રુપાણી સરકારે 20 લાખ બેરોજગારોને નોકરી(employment) આપવાની કરી જાહેરાત- વાંચો ક્યા ફિલ્ડના લોકો લઇ શકશે લાભ

ગાંધીનગર,03 માર્ચઃ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન અને નાણા પ્રધાન નીતિન પટેલે બજેટ દરમ્યાન સરકારી નોકરીમાં બે લાખ યુવાઓની ભરતી(employment)નો દાવો કર્યો છે. નીતિન પટેલે જણાવ્યુ હતુ કે, આગામી પાંચ વર્ષમાં મેન્યુફેક્ચરીંગ, ફાર્મા, એનર્જી, … Read More

ચૌદમી વિધાનસભા (Vidhansabha)ના આઠમા સત્રનો પ્રારંભઃ કેશુભાઇ પટેલ તથા માધવ સિંહ સોલંકી સહિત આ દિવંગત વિધાયકોને યાદ કરીને ભાવાંજલિ આપી!

ગાંધીનગર, 01 માર્ચઃ મુખ્યમંત્રી અને વિધાનગૃહ(Vidhansabha)ના નેતા વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના આઠમા સત્રના પ્રથમ દિવસે ગૃહમાં શોકદર્શક ઉલ્લેખને રજૂ કરીને પૂર્વ મુખ્યમંત્રી સ્વ. માધવસિંહ સોલંકી તેમજ સ્વ. કેશુભાઇ પટેલ … Read More

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ જાહેર કરવામાં આવી, 21 અને 28 ફેબ્રુઆરી એમ બે તબક્કામાં યોજાશે ચૂંટણી- 1 ફેબ્રુઆરીએ જાહેરનામુ થશે પ્રસિદ્ધ

ગાંધીનગર, 23 જાન્યુઆરીઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના કાળના તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની નગરપાલિકા 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. … Read More

દિલ્હી CMએ સરકાર પર કર્યા આકરા પ્રહાર કહ્યું- હજી કેટલાના જીવ લેશે સરકાર! એમ કહીને વિધાનસભામાં ફાડી નાખી કૃષિ કાયદાની કોપીઓ

નવી દિલ્હી,17 ડિસેમ્બરઃ દિલ્હી વિધાનસભામાં બોલાવામાં આવેલા વિધાનસભાના શિયાળા સત્ર દરમિયાન સીએમ અરવિંદ કેજરીવાલે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન તેમણે કૃષિ કાયદાની કોપી પણ ફાડી નાખી … Read More

વિદેશમાં વસતા ભારતીય બીજા દેશમાં રહીને વિધાનસભાની ચૂંટણીમાં મત આપી શકે, તે માટે ચૂંટણી પંચે કેન્દ્ર સરકારને કરી અરજી

અમદાવાદ, 02 ડિસેમ્બરઃ ચૂંટણી પંચએ કેન્દ્ર સરકારને એનઆરઆઈ ને પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરી શકે તે માટેની મંજૂરી આપવાની અરજી મોકલી છે. તે માટે ચૂંટણીના નિયમો 1961ના સુધારા કરીને નવા … Read More

આત્‍મનિર્ભર સહાય યોજના પેકેજ નહીં પરંતુ પ્રચાર કરવાનું માત્ર પડીકું: પરેશ ધાનાણી

વાયબ્રન્‍ટ મહોત્‍સવના નામે વિદેશીઓને નોંતરું કાઢી અને ગુજરાતનો પાયો ધણધણાવી નાંખનારી ભાજપ સરકાર હવે વૈશ્વિક મહામારીથી પીડિતોને આત્‍મનિર્ભર બનાવવાની સુફીયાણી સલાહ શું કામ આપે છે ? આત્‍મનિર્ભર સહાય યોજના પેકેજ … Read More

ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સભ્યોને શ્રેષ્ઠ સભ્ય તરીકે સન્માનવા ની પરંપરા

ગાંધીનગર, ૨૪ સપ્ટેમ્બર: દેશ ની સંસદીય પ્રણાલી માં જન પ્રતિનિધિ તરીકે ગૃહમાં શ્રેષ્ઠ યોગદાન આપનારા સભ્યોને શ્રેષ્ઠ સભ્ય તરીકે લોકસભા, રાજ્યસભા માં સન્માનવા ની પરંપરા છેભારતીય સંસદ ના બંને ગૃહોમાં … Read More

કાયદાઓ હોવા છતાં એનું અસરકારક પાલન કરવામાં સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે:પરેશ ધાનાણી

પ્રવર્તમાન કાયદાઓ હોવા છતાં એનું અસરકારક પાલન કરવામાં સરકાર સદંતર નિષ્‍ફળ નીવડી છે રાજકીય ઈરાદાઓ પાર પાડવા માટે કાયદો લાવવાની સરકારને જરૂર પડી આજે રાજ્‍યમાં રક્ષકમાં જ કેટલાક ભક્ષક છે … Read More

અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયક માં વિપક્ષ નેતા શ્રીએ તેઓના વિચારો રજૂ કર્યા હતા.

ગુજરાત વિધાનસભા ગૃહમાં અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયક માં વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી એ તેઓના વિચારો રજૂ કર્યા હતા. અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબત ના સુધારા વિધેયકમાં સરકારના … Read More

ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર:પરેશ ધાનાણી

ખેતી, ખેડૂતોને મજબુર અને મજદુર બનાવતા કાયદા લાવતી ભાજપ સરકાર ખેતી, ખેડૂતો અને ભારતના આત્‍મા સમાન ગામડાને તોડવા માટે અને ઉદ્યોગગૃહો-ઉદ્યોગપતિઓને મદદ કરવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે. ભાજપના … Read More