Speaker of Gujarat legislative assembly: ગાંધીનગર વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે આ MLAની નિમણૂંક કરાઇ- વાંચો વિગત

Speaker of Gujarat legislative assembly: નવા મંત્રીમંડળમાં વિધાનસભાના અધ્યક્ષ એવાં ડો. રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ કરવામાં આવતા હાલ સ્પીકર પદ ખાલી છે. જેને પગલે હવે સ્પીકરની ચૂંટણી યોજાશે ગાંધીનગર, 21 સપ્ટેમ્બરઃ … Read More

Gujarat vidhan sabha election 2022: વિધાનસભા ચૂંટણીને લઇ આજે કમલમ ખાતે યોજાશે ભાજપની કારોબારી બેઠક, થશે આ મહત્વની ચર્ચા

Gujarat vidhan sabha election 2022: આ બેઠકમાં ગુજરાત ભાજપના પ્રભારી ભુપેન્દ્ર યાદવ વીડિયો કોન્ફરન્સથી જોડાશે. આ બેઠકમાં વિધાનસભા ચૂંટણીથી લઈ સરકારમાં ફેરબદલની ચર્ચા કરવામાં આવી શકે છે. ગાંધીનગર, 28 જૂનઃvidhan … Read More

ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ સિવાય હવે આપ છે એકમાત્ર વિકલ્પ, હવે બદલાશે ગુજરાતઃ સીએમ કેજરીવાલ(CM kejriwal)

અમદાવાદ, 14 જૂનઃ CM kejriwal: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(CM kejriwal) આજે ગુજરાતની એક દિવસીય મુલાકાતે છે.ત્યારે તેઓએ અમદાવાદ એરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ પહોંચ્યા હતા.સર્કિટ હાઉસ ખાતે અરવિંદ કેજરીવાલના પાર્ટીના … Read More

AAP: જામનગર આમ આદમી એ શું કરી મોટી જાહેરાત જાણો…

AAP: વિધાનસભા ની આગામી ચૂંટણીમાં જામનગરની તમામ બેઠકો લડશે આપ અહેવાલ: જગત રાવલ જામનગર, ૦૫ જૂન: AAP: જામનગર આમ આદમી પાર્ટી દ્વારા પત્રકાર પરિસદ યોજવામાં આવી હતી જેમાં પક્ષના સંગઠન … Read More

Maharashtra: સરકારે મહારાષ્ટ્રની વિધાનસભાની સુરક્ષામાં કર્યો વધારો, વિધાનસભાના સચિવાલયમાં બોમ્બ હોવાની મળી હતી જાણકારી

મુંબઇ, 30 મેઃ મુંબઈ સ્થિત મહારાષ્ટ્ર(Maharashtra) વિધાનસભા સચિવાલયમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. કંટ્રોલ રૂમમાંથી આ માહિતી મળતાં મુંબઇ પોલીસની બોમ્બ વિરોધી ટુકડી તપાસ માટે સ્થળ પર પહોંચી હતી. પોલીસનું … Read More

અશાંત વિસ્તારોમાં મિલ્કતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપશેઃ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા(bhupendrasinh chudasama)

ગાંધીનગર, 02 એપ્રિલઃ ગુજરાતના અશાંત વિસ્તારોમાં સ્થાવર મિલકતોની તબદીલી રોકવા અને ભાડુઆતોને ખાલી કરાવવા સામે રક્ષણ આપવાની જોગવાઈઓ અંતર્ગતનું વિધેયક મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં રજૂ કર્યું હતું. મંત્રી(bhupendrasinh chudasama)એ જોગવાઈઓ … Read More

સુપ્રસિદ્ધ તીર્થ ચામુંડા ધામ ચોટિલા(Chotila)માં બનશે રોપ-વે, સીએમ વિજયભાઇ રૂપાણીએ વિધાનગૃહમાં કરી જાહેરાત

ગાંધીનગર, 01 માર્ચઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટિલામાં પર્વતની ટોચે બિરાજતા ચામુંડા માતાના દર્શને હવે ઝડપથી પહોચી શકાય તેવી યાત્રિ સુવિધા માટે ચોટિલામાં રોપ-વે સેવા શરૂ કરવાની જાહેરાત … Read More

अब गुजरात में भी लागू हुआ लव जिहाद (love jihad) कानून, पढ़ें पूरी खबर

राज्य सरकार ने लागू किया लव जिहाद (love jihad) कानून गांधीनगर, 01 अप्रैलः अब गुजरात में भी लव जिहाद (love jihad) कानून लागू हो गया है। लंबे समय से विविध … Read More

આખરે ગુજરાતમાં પણ લવ જેહાદ(love jihad)નો કાયદો આવી ગયો, જાણો કોણ કરી શકશે ફરીયાદ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 01 એપ્રિલઃ આખરે ગુજરાતમાં પણ લવ જેહાદ કાયદો (love jihad) આવી ગયા. લાંબા સમયથી વિવિધ સમાજ દ્વારા તેની ગુજરાત સરકાર સામે માંગણી કરવામાં આવી હતી. જેથી સરકારે આખરે વિધાનસભા … Read More

વિધાનસભાગૃહમાં સરકાર લવ-જેહાદ(love-jihad law)નો કાયદો કરશે પસાર, જાણો કેટલા વર્ષની સજા અને દંડની ચુકવવી પડશે રકમ- વાંચો સંપૂર્ણ અહેવાલ

ગાંધીનગર, 01 એપ્રિલઃ આજે વિધાનસભા ગૃહમાં ધર્મ સ્વંતત્રય વિધેયક લાવવામા આવશે. આજે ગુજરાત વિધાનસભામાં ચાર વિધેયક રજૂ કરવામાં આવશે, જેમાં ધર્મ સ્વતંત્ર્ય વિધેયક પર સૌની નજર રહેશે. જે અંતર્ગત ગુજરાતમાં … Read More