Dipawali-2024: દિવાળી માત્ર ફટાકડાં અને મીઠાઈ પૂરતું સિમીત ન રહેતાં, પ્રેમ અને આનંદ વહેંચવાનું પર્વ બને: વૈભવી જોશી

મણકો ૫ – દિવાળી (Dipawali-2024) (વિશેષ નોંધ: Dipawali-2024: દિવાળી નિમિત્તે દસ મણકામાં તૈયાર કરેલી લેખમાળાનો આ પાંચમો મણકો છે. દિવાળીનાં સપ્તરંગી પર્વનો પ્રારંભ કરતી અને આખા વર્ષની અંતિમ એવી રમા … Read More

Swamiji ni vani Part-36: નચિકેતાની સત્યનિષ્ઠા: પૂજય સ્વમીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swamiji ni vani Part-36: ઉપનિષદમાં બાળક નચિકેતાની વાત આવે છે. તેના પિતા મોટો યજ્ઞ કરી રહ્યા હતા. નાનો બાળક નચિકેતા યજ્ઞની બધી પ્રક્રિયાઓનું અવલોકન કર્યા કરે. યજ્ઞ પૂરો થવાની તૈયારીમાં … Read More

✍️By Ronak Joshi: મધ દરિયેથી હું આવ્યો છું……

✍️By Ronak Joshi: મધ દરિયેથી હું આવ્યો છું કોઈને ડૂબાડ્યા વગર ,ડૂબાડી દીધો મને કિનારે કોઈએ કૈં પૂંછ્યા વગર. સમયની ને શાંતિની અપીલ હજી કોર્ટમાં પેન્ડિંગ છે,રસ્તે યમના પાડાએ ઉપાડ્યો … Read More

Ma Siddhidatri: મા સિદ્ધિદાત્રી, જે દેવીનું પૂર્ણ સ્વરૂપ છે અને સર્વે સિદ્ધિઓને આપનારા છે

Ma Siddhidatri: આઠ-આઠ દિવસ સુધી આપણે બધા એ મા દુર્ગાનાં અલગ-અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરી અને આજે નવરાત્રિનું નવમું અને અંતિમ નોરતું એટલે કે મા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવાનો દિવસ … Read More

Mata Mahagauri: જાણો, દુર્ગાપૂજાનાં આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન

Mata Mahagauri: નવરાત્રિનું મહાપર્વ વિદાય લેવાની તૈયારીમાં છે. જોતજોતામાં નવલી નવરાત્રિની આઠમ પણ આવી ગઈ. આઠમનાં દિવસે માતાની આરાધનાની સાથે પૂજા-અર્ચના, જપ, તપ, ઉપવાસ, હવન અને ખાસ તો નૈવેદ્યનું વિશેષ … Read More

Beginning of Navratri-2024: આજે આસો સુદ એકમ તિથિએ કળશ સ્થાપનાં સાથે જ શારદીય નોરતાંની શરૂઆત

Beginning of Navratri-2024: મા શૈલપુત્રીની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે એવી શુભેચ્છાઓ..!! Beginning of Navratri-2024: નવરાત્રિ ખરાં અર્થમાં મહાપર્વ છે. માતા દુર્ગાનાં નવ અલગ-અલગ સ્વરૂપોની આ … Read More

Kajal Oza Vaidya: યુવાનો અને સ્ત્રીઓ માટે ઈન્સ્પીરેશન એટલે કાજલ ઓઝા વૈદ્ય

Kajal Oza Vaidya: હું મોટાં ભાગે વ્યક્તિ વિશેષ પરિચય જે તે વ્યક્તિનાં જન્મદિવસે અને હયાત ન હોય તો એમની જયંતિ કે પુણ્યતિથિએ લખતી હોઉં છું પણ છેલ્લાં બબ્બે દાયકાથી વિદેશમાં … Read More

World Heart Day: દિલ દિવસ ! : નિલેશ ધોળકીયા

World Heart Day: આજે ૨૯ મી સપ્ટેમ્બરે “વિશ્વ દિલ દિવસ” ઉજવાય રહ્યો છે તે અવસરે દિલમાંથી ઉઠતા તરંગો, સ્પંદનો અને તે થકી સર્જાતા પ્રેમની પારાયણની રંગોળી રંગવી છે – તો … Read More

Ganesh Visharjan: શ્રદ્ધાપૂર્વક દસ દિવસ સુધી ગણપતિ ભગવાનની સ્થાપના કર્યા બાદ એમનું વિસર્જન

Ganesh Visharjan: અત્યારે બધી જ જગ્યાએ આપણા સહુનાં વ્હાલાં ગણપતિ બાપ્પાની બોલબાલા છે. આજે એમનાં વિસર્જન થઈ રહ્યા છે. આપણે ત્યાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક દસ દિવસ સુધી ગણપતિ ભગવાનની સ્થાપના … Read More

Swamiji ni vani Part-35: એ દુષ્કર્મ કરી રહ્યો છે અને તેથી તે સુખી છે તેવું કદી કહી ન શકાય.

Swamiji ni vani Part-35: પ્રામાણિકતા: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-35: સ્વતંત્ર રીતે કર્મ કરવાની ઇચ્છા અને શક્તિ માત્ર મનુષ્યને જ છે, અન્ય કોઈ પ્રાણીને નહીં. બીજાં પ્રાણીઓ … Read More