Ma Siddhidatri: મા સિદ્ધિદાત્રી, જે દેવીનું પૂર્ણ સ્વરૂપ છે અને સર્વે સિદ્ધિઓને આપનારા છે

Ma Siddhidatri: આઠ-આઠ દિવસ સુધી આપણે બધા એ મા દુર્ગાનાં અલગ-અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરી અને આજે નવરાત્રિનું નવમું અને અંતિમ નોરતું એટલે કે મા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવાનો દિવસ … Read More

Mata Mahagauri: જાણો, દુર્ગાપૂજાનાં આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન

Mata Mahagauri: નવરાત્રિનું મહાપર્વ વિદાય લેવાની તૈયારીમાં છે. જોતજોતામાં નવલી નવરાત્રિની આઠમ પણ આવી ગઈ. આઠમનાં દિવસે માતાની આરાધનાની સાથે પૂજા-અર્ચના, જપ, તપ, ઉપવાસ, હવન અને ખાસ તો નૈવેદ્યનું વિશેષ … Read More

Beginning of Navratri-2024: આજે આસો સુદ એકમ તિથિએ કળશ સ્થાપનાં સાથે જ શારદીય નોરતાંની શરૂઆત

Beginning of Navratri-2024: મા શૈલપુત્રીની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે એવી શુભેચ્છાઓ..!! Beginning of Navratri-2024: નવરાત્રિ ખરાં અર્થમાં મહાપર્વ છે. માતા દુર્ગાનાં નવ અલગ-અલગ સ્વરૂપોની આ … Read More

Kajal Oza Vaidya: યુવાનો અને સ્ત્રીઓ માટે ઈન્સ્પીરેશન એટલે કાજલ ઓઝા વૈદ્ય

Kajal Oza Vaidya: હું મોટાં ભાગે વ્યક્તિ વિશેષ પરિચય જે તે વ્યક્તિનાં જન્મદિવસે અને હયાત ન હોય તો એમની જયંતિ કે પુણ્યતિથિએ લખતી હોઉં છું પણ છેલ્લાં બબ્બે દાયકાથી વિદેશમાં … Read More

World Heart Day: દિલ દિવસ ! : નિલેશ ધોળકીયા

World Heart Day: આજે ૨૯ મી સપ્ટેમ્બરે “વિશ્વ દિલ દિવસ” ઉજવાય રહ્યો છે તે અવસરે દિલમાંથી ઉઠતા તરંગો, સ્પંદનો અને તે થકી સર્જાતા પ્રેમની પારાયણની રંગોળી રંગવી છે – તો … Read More

Ganesh Visharjan: શ્રદ્ધાપૂર્વક દસ દિવસ સુધી ગણપતિ ભગવાનની સ્થાપના કર્યા બાદ એમનું વિસર્જન

Ganesh Visharjan: અત્યારે બધી જ જગ્યાએ આપણા સહુનાં વ્હાલાં ગણપતિ બાપ્પાની બોલબાલા છે. આજે એમનાં વિસર્જન થઈ રહ્યા છે. આપણે ત્યાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક દસ દિવસ સુધી ગણપતિ ભગવાનની સ્થાપના … Read More

Swamiji ni vani Part-35: એ દુષ્કર્મ કરી રહ્યો છે અને તેથી તે સુખી છે તેવું કદી કહી ન શકાય.

Swamiji ni vani Part-35: પ્રામાણિકતા: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-35: સ્વતંત્ર રીતે કર્મ કરવાની ઇચ્છા અને શક્તિ માત્ર મનુષ્યને જ છે, અન્ય કોઈ પ્રાણીને નહીં. બીજાં પ્રાણીઓ … Read More

Ekadashi Vrat: દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ

પ્રતિવર્ષે આવતો ચાતુર્માસ ભક્તિની મોસમ સાથે કેટકેટલાં ઉત્સવોનો ઉપહાર લઈને આવે છે ! ચાતુર્માસમાં ભક્તિનાં વિવિધ સ્વરૂપો નીખરી ઊઠે છે. ચાતુર્માસને આપણા મહાન ઋષિમુનિઓએ પવિત્ર પર્વો અને ઉત્સવોથી એવી રીતે … Read More

Shree Radha Ashtami: આજે ભાદરવા સુદ આઠમનો દિવસ દરેક કૃષ્ણપ્રેમીઓ માટે વિશેષ દિવસ; જાણો કેમ?

Shree Radha Ashtami: આજે ભાદરવા સુદ આઠમનો દિવસ દરેક કૃષ્ણપ્રેમીઓ માટે વિશેષ દિવસ મનાય છે. ભાદરવા સુદ આઠમનાં દિવસે મથુરા પાસેનાં બરસાનામાં મહારાજ વૃષભાનુ અને માતા કીર્તિને ત્યાં શ્રી કૃષ્ણપ્રિયા … Read More

Rishi Panchami: સનાતન ધર્મમાં સપ્તર્ષિઓનું વિશેષ સ્થાન; આજે ઋષિ પંચમી વ્રત-પૂજા

Rishi Panchami: આજે ભાદરવા માસનાં શુક્લ પક્ષની પાંચમી તિથિએ ઋષિ પંચમી વ્રત-પૂજા કરવામાં આવે છે. અમારા સિડનીનાં સમયાનુસાર પાંચમની તિથિનો પ્રારંભ ગઈ કાલે રાત્રે ૧૦ઃ૦૭ મિનિટે થયો જે આવતી કાલે … Read More