Ayushman Card: PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી હેલ્પલાઇન કાર્યરત

Ayushman Card: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આપેલું “આયુષ્માન કાર્ડ” આપના અને આપના પરિવાર માટે ઉત્તમ- આરોગ્ય સેવાની ગેરંટી છે: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગાંધીનગર, 02 માર્ચ: Ayushman Card: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે … Read More

World Wildlife Day: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાત લેશે

ગાંધીનગર, 2 માર્ચ: World Wildlife Day: આવતીકાલે એટલે કે 3 માર્ચના રોજ સમગ્ર વિશ્વ ‘વિશ્વ વન્યજીવ દિવસ’ની ઉજવણી કરશે, જેની 2025 માટેની થીમ છે, ‘વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન ફાઇનાન્સ: ઇન્વેસ્ટિંગ ઇન પીપલ … Read More

Victory over desire: કામના ઉપર વિજય: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Victory over desire: કામના ઉપર વિજય (Swami ji ni vani Part-40) કામ એટલે તૃષ્ણા – Victory over desire: કોઈ વિષયને ભોગવવાની તીવ્ર ઇચ્છા. આવી તીવ્ર ઇચ્છા એકદમ જન્મતી નથી. જ્યારે … Read More

Plantation in Gujarat: વૃક્ષારોપણમાં ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ; જાણો બીજા ક્રમે કોણ….

Plantation in Gujarat: ‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત ૧૭ કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે: વન-પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરા રણ વિસ્તાર ધરાવતો કચ્છ જિલ્લો સૌથી વધુ … Read More

Vasant Ritu: વસંત આવે ને નવા ફૂલો મહેંકી ઉઠે ને ચારેય તરફ સૃષ્ટિમાં નવચેતનાનો સંચાર થાય: વૈભવી જોશી

(વિશેષ નોંધઃ Vasant Ritu: આમ તો વસંત પંચમીનાં દિવસને આપણે વસંત ઋતુનાં પ્રારંભનો પ્રથમ દિવસ માનીયે છીએ પણ હકીકતમાં તો મહાશિવરાત્રિ પતે ત્યારે જ ઋતુરાજ વસંતનું ખરું આગમન થતું હોય … Read More

Rajkot-Mahbubnagar special train: રાજકોટ અને મહબૂબનગર વચ્ચે દોડાવવામાં આવશે સ્પેશિયલ ટ્રેન

Rajkot-Mahbubnagar special train: ટિકિટો નું બુકિંગ 1 માર્ચ થી રાજકોટ, 28 ફેબ્રુઆરી: Rajkot-Mahbubnagar special train: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ અને મહાબૂબનગર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો … Read More

Mahashivratri train canceled: મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રદ

Mahashivratri train canceled: રાજકોટ અને જૂનાગઢ વચ્ચે 28મી ફેબ્રુઆરી ની મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન રદ રાજકોટ, 27 ફેબ્રુઆરી: Mahashivratri train canceled: જૂનાગઢમાં આયોજિત “મહાશિવરાત્રી મેળા”માં મુસાફરોની ભીડમાં ભારે ઘટાડો થતાં, … Read More

Mahashivratri train: રાજકોટ-જૂનાગઢ વચ્ચે આજે પણ દોડશે “મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન”

Mahashivratri train: 27.02.2025 ના રોજ પણ વિશેષ ભાડા પર એક “રાજકોટ-જૂનાગઢ મહાશિવરાત્રી મેળા સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનું નક્કી કર્યું રાજકોટ, 27 ફેબ્રુઆરી: Mahashivratri train: જૂનાગઢમાં આયોજિત “મહાશિવરાત્રી મેળા” નિમિત્તે, પશ્ચિમ રેલ્વેએ … Read More

Prafulbhai Pansheriya wishes all students: પરીક્ષાને ટેન્શન નહીં, પણ એક મહોત્સવ તરીકે સ્વીકારવો જોઈએ: પ્રફુલભાઈ પાનશેરીયા

Prafulbhai Pansheriya wishes all students: ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે બસ સેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓ સરળતાથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે. SSC … Read More

PM Modi wished Mahashivratri: પ્રધાનમંત્રીએ મહાશિવરાત્રી નિમિત્તે સૌને પાઠવી શુભેચ્છા

PM Modi wished Mahashivratri: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહા શિવરાત્રીના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે. તેમણે X પર એક પોસ્ટમાં લખ્યું: “સૌ દેશવાસીઓને ભગવાન ભોળાનાથને સમર્પિત પાવન-પર્વ મહાશિવરાત્રીની અસીમ શુભેચ્છાઓ. આ … Read More