निर्माण कार्य स्थल का औचक निरीक्षण 50 लाख जुर्माना लगाने का निर्देश: गोपाल राय

एनसीआरटीसी के निर्माण कार्य स्थल का औचक निरीक्षण, दिशा निर्देशों का भारी उल्लंघन करने के कारण 50 लाख जुर्माना लगाने का निर्देश : गोपाल राय – एंटी डस्ट अभियान के … Read More

अरविंद केजरीवाल ने परिवार के साथ अपने आवास पर डेंगू विरोधी अभियान के तहत जमा पानी का निरीक्षण किया

सीएम अरविंद केजरीवाल ने परिवार के सदस्यों के साथ अपने आवास पर ’10 हफ्ते, 10 बजे, 10 मिनट’ डेंगू विरोधी अभियान के तहत डेंगू के मच्छरों को रोकने के लिए … Read More

ડોકટરોને દર્દીઓની સારવારમાં સેતુરૂપ બનતુ પ્લાઝ્મા

કોરોનાના દર્દીઓની સારવારાર્થે ડોકટરોને પ્રેરકબળ પુરૂં પાડતા પ્લાઝ્મા ડોનર ડો. અનુરથ સાવલીયા અહેવાલ: રાજકુમાર સાપરા, રાજકોટ રાજકોટ, ૧૧ ઓક્ટોબર: હાલની કોરોના મહામારીમાં દર્દીઓની સારવારમાં ડોક્ટર અને તેમની ટીમ જીવ જોખમમાં મૂકી … Read More

દર્દીઓની સારવાર માટે સૈનિકની જેમ કોરોના સામે લડતા ૧૩ તબીબ દંપતિઓ

રાજકોટની પી.ડી.યુ કોવીડ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે  સૈનિકની જેમ કોરોના સામે લડતા ૧૩ તબીબ દંપતિઓ કોઈના ઘરે માતા તો બીજે પુત્ર બીમાર:કેટલાક તબીબ પોતે સંક્રમિત થયા છતાં સાજા થઇ થાક્યા વગર … Read More

કોરોનાથી ડરો નહી સાવચેત રહો, જ્યાં સુધી વેકસીન ન શોધાય

કોરોનાથી ડરો નહી સાવચેત રહો, જ્યાં સુધી વેકસીન ન શોધાય ત્યાં સુધી ‘‘માસ્ક’’ એ જ આપણું વેકસીન છે: આજકાલ દૈનિકના મેનેજીંગ ડાયરેક્ટર ચંદ્રેશ જેઠાણીનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ, … Read More

ગંભીર કોરોના માંથી લગભગ સાજા થઈ ગયેલા શંકરરાવ કહે છે સયાજી માં બધું જ સારૂ છે

સરકારને મન અમૂલ્ય છે:અદના આદમીનું જીવન: ગંભીર કોરોના માંથી લગભગ સાજા થઈ ગયેલા શંકરરાવ કહે છે સયાજીમાં બધું જ સારૂ છે લગભગ ચારથી પાંચ દિવસ દર મિનિટે ૧૦ લિટર ઓકસીજન … Read More

અબોલ જીવો પ્રત્યે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અનોખી સંવેદનશીલતા

રાજ્યની રજિસ્ટર્ડ પાંજરાપોળોને પોતાના પશુધન માટે ઘાસચારો પોતાની માલિકીની જમીનમાં ઉત્પાદન કરી સ્વાવલંબી-આત્મનિર્ભર બનવા રાજ્ય સરકાર સહાય આપશે રાજ્યમાં વરસાદની અનિયમીતતા-દુષ્કાળ અનાવૃષ્ટિના સમયમાં ઘાસચારાની તિવ્ર અછત ન સર્જાય તે માટે … Read More

આગામી તહેવારો સંયમ અને નિયમની તકેદારીઓ પાળીને ઉજવે:વિનોદ રાવ

વડોદરાના લોકો આગામી તહેવારો સંયમ અને નિયમની તકેદારીઓ પાળીને ઉજવે: ખાસ ફરજ પરના અધિકારીનો અનુરોધ વડોદરા, ૧૧ ઓક્ટોબર: ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ વિનોદ રાવે વડોદરા શહેર અને … Read More

કોવિડ મેનેજમેન્ટના પરિણામે હોસ્પિટલ બેડ ઓકસીજનની ખોટ પડવા દીધી નથી: ડો.વિનોદ રાવ

કોવિડ મેનેજમેન્ટના છેલ્લા છ મહિના દરમિયાન અગ્રીમ આયોજનના પરિણામે હોસ્પિટલ બેડ ઓકસીજન કે માનવ સંપદા ની ખોટ પડવા દીધી નથી: ડો.વિનોદ રાવ વડોદરા, ૧૧ ઓક્ટોબર: એપ્રિલ અને મે મહિના માં … Read More