કોંગ્રેસની જન આક્રોશ રેલીને સંબોધન કરતા પરેશ ધાણાની,હાર્દિક પટેલ અને અમિત ચાવડા

અમદાવાદ, ૦૯ ઓક્ટોબર: ખેડૂત ખેતીને નુકસાન કરતા કાળા કાયદા, મહિલાઓ ઉપર થતા અત્યાચાર, મોંઘુ શિક્ષણ, બેરોજગારી સહિત ભાજપની જનવિરોધી નીતિ સામે કોંગ્રેસપક્ષ દ્વારા ગુજરાત જનઆક્રોશ રેલીનું આયોજન. loading…

કોરોના દર્દીઓની “સોચ” બદલતી રાજકોટ સિવિલની “સચોટ” સારવાર

કોરોના દર્દીઓની “સોચ” બદલતી રાજકોટ સિવિલની “સચોટ” સારવાર સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવાની આનાકાની કરનાર૫૮ વર્ષીય રેણુકાબેને સારવાર બાદ કર્યા સિવિલના વખાણ   અહેવાલ: પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૯ ઓક્ટોબર: ભય અને શંકા જ્યારે મનુષ્યના વિચારો પર … Read More

‘ડોક્ટર સાહેબ, તમારી સેવા, લાગણી હૃદયને ભીંજવી ગઈ’’

‘ડોક્ટર સાહેબ, તમારી સેવા, લાગણી હૃદયને ભીંજવી ગઈ’’: કાનજીભાઈ વઘાસિયા કોરોનામુકત બનેલા જૈફ વયના દર્દીએ અર્બન હેલ્થ સેન્ટરની કામગીરીને બિરદાવી હોમ આઇસોલેશનમાં સચોટ સારવાર મેળવી સ્વસ્થ થતા વઘાસિયા દંપતિ અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, … Read More

કાશીરામ રાણાના મહા પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું,

બહુજન સમાજ પાર્ટી જામનગર જિલ્લા યુનિટ દ્વારા કાશીરામ રાણાના મહા પરિનિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરાયું. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૯ ઓક્ટોબર: બહુજન સંગઠનના સંસ્થાપક તેમજ સામાજિક, રાજકીય પરિવર્તનના … Read More

ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “આઈએફએસ દિવસે, તમામ ભારતીય વિદેશ સેવાના અધિકારીઓને શુભેચ્છાઓ

પ્રધાનમંત્રીએ ભારતીય વિદેશ સેવાના અધિકારીઓને આઈએફએસ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી 09 OCT 2020 by PIB Ahmedabad પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય વિદેશ સેવાના અધિકારીઓને આઈએફએસ દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે. … Read More

एड़ी के दर्द से आप हैं परेशान ?

एड़ी का दर्द आपको अपने ही पैरों पर खड़े होने और चलने नहीं देता है…यह आज के समय में एक आम समस्या बन गई है। अब सिर्फ बुजुर्ग ही नहीं … Read More

નવરાત્રીના સરકારનું નિર્ણયને આવકારતા કર્ણાવતી પાર્કના રહીશો

અમદાવાદ, ૦૯ ઓક્ટોબર: અમદાવાદ ના સી ટી એમ એકસપ્રેસ હાઈવે સામે ની કર્ણાવતી પાર્ક સોસાયટી ના રહીશો એ કારોબારી ની બેઠક બોલાવી ને સર્વાનુમતે નિર્ણય લઈ ને આ વર્ષે નવરાત્રી … Read More

નર્સિંગ સહાયકોની સેવાઓ દર્દીઓ અને નર્સિંગ સ્ટાફ માટે ભારણ હળવું કરનારી બની રહી છે

વડોદરાની સયાજી હોસ્પિટલમાં ૧૨૫ નર્સિંગ સહાયકોની સેવાઓ દર્દીઓ માટે સંજીવની જેવી અને નર્સિંગ સ્ટાફ માટે ભારણ હળવું કરનારી બની રહી છે નર્સિંગ સહાયક તરીકે જોડાયાં પછી હું પણ કોરોના વોરિયર … Read More

“એક વાત મહાત્માની” અંક ૨૨: ગ્રામોદય

મહાત્મા ગાંધીએ કહ્યું છે કે “હિન્દુસ્તાનનનું ભવિષ્ય ગામડાઓમાં છે” ગામને સ્વરાજનાં ફળો ચાખવા મળે એ માટે ગ્રામોદયને પ્રથામિકતા આપી હતી. દેશની પ્રગતિ માટે ૭,૫૦,૦૦૦ ગામો અને તેમાં વસતા ખેડૂતો, ગામવાસીઓને … Read More

નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી

રિપોર્ટ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ નવરાત્રિના ગરબા- દશેરા – દિવાળી – બેસતા વર્ષ નૂતન વર્ષ સ્નેહમિલનના શરદ પૂનમ ના તહેવારોની ઉજવણી સંદર્ભે રાજ્ય સરકારે બહાર પાડી માર્ગદર્શક સૂચનાઓ રાજ્ય માં પ્રવર્તમાન … Read More