રાજ્ય સરકારની પ્રજાકલ્યાણ યોજનાઓને પ્રતિસાદ આપતા આરોગ્ય કર્મીઓ

સંવેદનશીલ રાજ્ય સરકારની પ્રજાકલ્યાણ યોજનાઓને સંવેદનાસભર પ્રતિસાદ આપતા કર્મયોગી આરોગ્ય કર્મીઓ એમ્બ્યુલન્સ વાનમાં  આવેલા ૫૫ વર્ષીય પથારીવશ દર્દી ધારાબેન પંડ્યાને ત્વરીત મા અમૃતમ કાર્ડ કાઢી આપી ચિંતામુકત કરાયા      અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, … Read More

બ્રેઈન ડેડ અને કાર્ડિયાકના જોખમ વચ્ચે બાળકના ફેફસામાં ફસાયેલુ ટોપરું બહાર કાઢ્યું

રાજકોટ સિવિલ હોસ્પિટલની સિધ્ધિ બ્રેઈન ડેડ અને કાર્ડિયાકના જોખમ વચ્ચે બે ક્રિટિકલ સર્જરીથી બાળકના ફેફસામાં ફસાયેલુ ટોપરું બહાર કાઢ્યું દોઢ વર્ષના બાળક દિવ્યરાજને ફેફસામાં રસી, સોજો અને મસા થઈ જતાએક ફેફસું … Read More

સુગમ વ્યવસ્થા સાથે કોરોના અને અન્ય રોગના દર્દીઓની સારવાર કરતી રાજકોટ સિવિલ હોસ્પિટલ

જુન માસ થી સપ્ટેમ્બર માસ સુધીમાં રાજકોટ સિવિલ દ્વારા કોવીડ પોઝીટીવના ૮૬ અને નોન કોવીડના ૧૩૫૫ દર્દીઓનું સાવચેતીપૂર્વક કરાયેલ ડાયાલીસીસ  અહેવાલ: રાજ લક્કડ & પ્રિયંકા પરમાર,રાજકોટ રાજકોટ, ૦૯ ઓક્ટોબર: માનવીય શરીર રચનામાં દરેક … Read More

કોરોનાના કપરા સમયમાં ‘‘ભાગવાની’’ નહી પરંતુ ‘‘જાગવાની’’ જરૂર છે

 કોરોનાના કપરા સમયમાં ‘‘ભાગવાની’’ નહી પરંતુ ‘‘જાગવાની’’ જરૂર છે ‘‘હારશે કોરોના, જીતશે રાજકોટ’’ ની મુહિમ ચલાવીને લોકોના હ્રદયમાંથી ડર દૂર કરવાનો માહિતી ખાતાનો પ્રયાસ અભિનંદનિય ભૂપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિરના કોઠારીશ્રી રાધા રમણ સ્વામી અહેવાલ: હેતલ દવે, રાજકોટ … Read More

अब काटे गए पेड़ों में से 80 प्रतिशत का करना होगा ट्रांसप्लांटेशन- सीएम अरविंद केजरीवाल

कैबिनेट ने ट्री ट्रांसप्लांटेशन पाॅलिसी पास की, अब काटे गए पेड़ों में से 80 प्रतिशत का करना होगा ट्रांसप्लांटेशन- सीएम अरविंद केजरीवाल पहले की तरह एक पेड़ काटने के बदले … Read More

સુરેન્દ્રનગર: સરકારી/ગ્રાંટ-ઈન-એઈડ/સ્વનિર્ભર સંસ્થામાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓગસ્ટ-૨૦૨૦ના પ્રવેશસત્રમાં ખાલી રહેતી બેઠકો પર સરકારી/ગ્રાંટ-ઈન-એઈડ/સ્વનિર્ભર સંસ્થામાં પ્રવેશ મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે  સુરેન્દ્રનગર, ૦૯ ઓક્ટોબર: ઔદ્યોગીક તાલીમ સંસ્થા – સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળની … Read More

बिना एंटी स्माॅग गन लगाए फिक्की ऑडिटोरियम में किए जा रहे ध्वस्तीकरण के काम पर रोक: श्री गोपाल राय

बिना एंटी स्माॅग गन लगाए फिक्की ऑडिटोरियम में किए जा रहे ध्वस्तीकरण के काम पर रोक, जुर्माना भी लगाया जाएगा- श्री गोपाल राय – दिल्ली सरकार के जारी दिशा निर्देशों … Read More

पश्चिम रेलवे द्वारा असारवा रेलवे क्रॉसिंग पर वृक्षारोपण कार्यक्रम का आयोजन

 अहमदाबाद, 09 अक्टूबर: अहमदाबाद मंडल पर असारवा रेलवे क्रॉसिंग के निकट ट्रैक के पास अनुपयोगी जमीन  पर वृक्षारोपण का आयोजन किया गया ।    मंडल रेल प्रबंधक श्री दीपक कुमार … Read More

શું કોવિડ દર્દીઓ માટે ટોસિલીઝુમાબ ઈન્જેકશન જીવનરક્ષક છે?

ટોસિલિઝુમાબ અંગે પ્રવર્તતા મતમતાંતર અંગે આવો જાણીએ તજજ્ઞો શું કહે છે ? જો સાયટોકીન સ્ટોર્મની પુષ્ટિ વગર અથવા તો જરૂરિયાત વગર આપવામાં આવે તો ફાયદા કરતા નુકસાન વધારે કરે છે: … Read More

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની વરચુઅલ રેલીમાં જોડાતા જામનગરના આગેવાનો…

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૯ ઓક્ટોબર: જામનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રદેશ કોંગ્રેસ ના આગેવાનો સાથે વર્ચ્યુલ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ચ્યુલ રેલીમાં શહેર અને … Read More