રાજ્ય સરકારની પ્રજાકલ્યાણ યોજનાઓને પ્રતિસાદ આપતા આરોગ્ય કર્મીઓ
સંવેદનશીલ રાજ્ય સરકારની પ્રજાકલ્યાણ યોજનાઓને સંવેદનાસભર પ્રતિસાદ આપતા કર્મયોગી આરોગ્ય કર્મીઓ એમ્બ્યુલન્સ વાનમાં આવેલા ૫૫ વર્ષીય પથારીવશ દર્દી ધારાબેન પંડ્યાને ત્વરીત મા અમૃતમ કાર્ડ કાઢી આપી ચિંતામુકત કરાયા અહેવાલ:શુભમ અંબાણી,રાજકોટ રાજકોટ, … Read More
