જામનગરના જોડિયાગામનો જર્જરીત કોઝ વે રાહદારીઓ માટે જોખમરૂપ..

સાગરખેડુ અને મંદિર ના દર્શનાર્થીઓ માટે એકમાત્ર માર્ગ બિસમાર બન્યો અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગર જિલ્લાના જોડિયાગામ ના છેવાડે. અને ઉંડ નદી ના કાંઠે આવેલ અતિ પ્રાચીન … Read More

જામનગર કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીનું ઉત્તરપ્રદેશમાં થયેલ અપમાન મુદ્દે દેખાવો યોજાયા

મહાત્મા ગાંધીની પ્રતિમા ને સુતરની આંટી પહેરાવી, કિસાન મજૂર દિવસની ઉજવણી કરાઈ હેલ્મેટ અને માસ્ક ના કમ્મર તોડ દંડ માંથી પ્રજા ને મુક્તિ માટે માંગ કરવામાં આવી અહેવાલ: જગત રાવલ, … Read More

અંબાજી મંદિર માં રાજકોટના એક માઈભક્ત દ્વારા સવા કિલો સોનું માતાજી ને ભેટ માં ધર્યુ

અંબાજી મંદિર માં રાજકોટના એક માઈભક્ત દ્વારા સવા કિલો સોનું માતાજી ને ભેટ માં ધર્યુ સોનુ રૂ. 68.20 લાખની કિંમત નુ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૦૨ ઓક્ટોબર: હાલમાં સુપ્રસિદ્ધ … Read More

પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી

ગાંધી જયંતિએ ગાંધી જન્મભૂમિ પોરબંદરના કીર્તિ મંદિરની પ્રાર્થનાસભામાં ડિજિટલી સહભાગી થતા મુખ્યમંત્રીશ્રી વિશ્વની બધી જ સમસ્યાઓના સમાધાન ગાંધી વિચારધારામાં છે – મુખ્યમંત્રીશ્રી ગુજરાતે સદા-સર્વદા ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને દેશ-દુનિયાનું માર્ગદર્શન … Read More

प्रधानमंत्री ने महात्मा गांधी को उनकी जयंती पर नमन किया

02 OCT 2020 by PIB Delhi प्रधानमंत्री श्री नरेन्‍द्र मोदी ने महात्मा गांधी को उनकी जयंती पर नमन किया है। प्रधानमंत्री ने कहा, ‘हम गांधी जयंती के अवसर पर प्यारे … Read More

મુખ્યમંત્રીશ્રી ખાદી ના વેચાણ માં 20 ટકા વળતર આપવાની કરી જાહેરાત

ગાંધીનગર, ૦૨ ઓક્ટોબર: મુખ્ય મંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતિ અવસરે સમગ્ર રાજ્યમાં આગામી 5 ઓકટોબર થી 31 ડિસેમ્બર સુધી ખાદી ના વેચાણ માં 20 … Read More

“ભણતર નહી, તો વળતર નહી” પ્રતિક ઉપવાસ ચાલુ કરતા પરેશભાઈ ધાનાણીની અમરેલી પોલીસ દ્વારા અટક કરાઈ.

અમરેલી,૦૨ ઓક્ટોબર: “ભણતર નહી, તો વળતર નહી”રાજ્યના 1.5 કરોડ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી માફ કરવાના મુદ્દે અમરેલી ખાતે પ્રતિક ઉપવાસ ચાલુ કરતા વિધાનસભા વિપક્ષ નેતા શ્રી પરેશભાઈ ધાનાણી અમરેલી પોલીસ … Read More

કોવિડ-19 વિજયરથ નું પ્રસ્થાન કરાવતા મંત્રી આર.સી.ફરદુ

પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો અને યુનિસેફ દ્વારા આયોજિત કોવિડ-19 વિજયરથ નું પ્રસ્થાન કરાવતા મંત્રી આર.સી.ફરદુ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગરમાં કોવિડ વિજય રથ નું પ્રસ્થાન કરાવતા કૃષિ કેબિનેટમંત્રી … Read More

स्‍वच्‍छता के 6 साल, बेमिसाल’ स्वच्छ सर्वेक्षण 2020 में 12 करोड़ नागरिकों ने भाग लिया

स्‍वच्‍छता के 6 साल, बेमिसाल’ –आवास एवं शहरी मामलों का मंत्रालय गांधी जयंती के अवसर पर स्‍वच्‍छ भारत मिशन-शहरी के 6 साल पूरे होने का उत्‍सव मना रहा है by … Read More

कब्ज, गैस, एसिडिटी से परेशान है तो यह आसान तरीका अपनाएं

अगर आपके पास समय कम है, तो कुछ योग और प्रणायाम के आसन आपके लिए अच्छे विकल्प हो सकते हैं। कपालभाति प्राणायाम भी इन्हीं आसनों में से एक है। यह … Read More