અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી

૧૦૦ થી વધુ તબીબી, મેડીકલ સ્ટાફગણને શાલ, માસ્ક અને સેનેટાઈઝર આપી સન્માનિત કરાયા અટલ સંવેદના કોવિડ કેર સેન્ટર ખાતે ૧૨૦૦થી વધુ કોરોના દર્દીઓ વિનામૂલ્યે સારવાર લઈ સ્વસ્થ થયા છે અહેવાલ: … Read More

એમની ગર્જનાઓ અને દહાડોથી ફરી જંગલને ગુંજવા દો

વન્ય જીવ સપ્તાહની ઉજવણી એમની ગર્જનાઓ અને દહાડોથી ફરી જંગલને ગુંજવા દો ના વિષય સૂત્રને હાર્દમાં રાખીને આજથી વન્ય જીવ સપ્તાહની ઉજવણી નો પ્રારંભ વડોદરા, ૦૨ ઓક્ટોબર: વિશાળે જગ વિસ્તારે … Read More

૭૫ વર્ષની ઉંમરના કોવિડ દર્દી રમેશચંદ્ર આર્ય સયાજી હોસ્પિટલની મ્યુઝિક થેરાપીનો પ્રયોગ એમને ગમી ગયો

વડોદરા, ૦૨ ઓક્ટોબર: વાઘોડિયાના ૭૫ વર્ષની ઉંમરના રમેશચંદ્ર આર્ય કોવિડ પીડિત છે અને હાલમાં વડોદરાની સયાજી હોસ્પિટલની સુવિધા ખાતે સારવાર લઈ રહ્યાં છે.તેઓ અત્રેની દવા સાથે દુઆ ભરેલી અને સ્નેહ … Read More

મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર ફી ની માફી થવી જ જોઈએ:પરેશભાઇ ધાનાણી

વિરોધ પક્ષના નેતાશ્રી પરેશભાઇ ધાનાણીએ પોલીસ સ્ટેશનમાં પણ ધરણા ચાલુ રાખતા એલાન કર્યું કે મને જેલમાં પૂરી દો કે ફાંસીના માંચડે લટકાવી દો પરંતુ દોઢ કરોડથી વધુ વિદ્યાર્થીઓની સંપૂર્ણ સત્ર … Read More

અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ગાંધીજયંતી પર્વે ‘રેડિયો પ્રિઝન’ અને આરોગ્ય કેન્દ્રનો શુભારંભ

‘રેડિયો પ્રિઝન’ સાબરમતી લાઈવ… અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ગાંધીજયંતી પર્વે ‘રેડિયો પ્રિઝન’ અને આરોગ્ય કેન્દ્રનો શુભારંભ રાજ્યના એ.ડી.જી.પી. અને જેલના આઈ.જી. ડૉ. કે.એલ.એન. રાવ:- વાર્ષિક રૂ. ૦૧ કરોડનું ટર્ન ઓવર … Read More

આફતને અવસરમાં ફેરવતા સ્મીમેર હોસ્પિટલના કોરોના વોરિયર્સે પંજાની છાપ છોડીને સેવાની મિશાલ રચી

સ્લાઈડ કરીને જુઓ “કેરીંગ હેન્ડ્સ” અભિયાનની ચિત્રકથા “કેરીંગ હેન્ડ્સ” અભિયાન અંતર્ગત સ્મીમેર હોસ્પિટલની ૨૫૦૦ કોરોના યોધ્ધાઓએ ૮૦૦ ફૂટ લાંબા કપડા પર આપ્યું એકતાનું પ્રતીક આફતને અવસરમાં ફેરવતા સ્મીમેર હોસ્પિટલના કોરોના … Read More

અંબાજી ખાતે આજે ગાંધીજયંતી નિમિત્તે સ્વયં સફાઈ કરી અને સ્વચ્છતા રાખવા લોકો સુધી સંદેશો પહોચાડ્યો

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી અંબાજી, ૦૨ ઓક્ટોબર: આજે 2 ઓક્ટોબર ગાંધી જયંતી એટલે સ્વચ્છતા દિવસ તરીકે પણ ઓળખાતો હોય છે ત્યારે આજરોજ યાત્રાધામ અંબાજી ખાતે ઓલ સર્વિસ ગ્લોબલ પ્રાઇવેટ લિમિટેડ … Read More

“એક વાત મહાત્માની” અંક ૧૮ : ખાદીનો જન્મ

“ખાદી માત્ર વસ્ત્ર નહી વિચાર છે” “ખાદીશક્તિ અને રેંટિયા”ની તાકાતથી હિન્દુસ્તાનનાં લાખો ગરીબોની ગરીબીને નાથીને આઝાદી મેળવવાનું માધ્યમ બની શકે તેવું ગાંધીજીનું માનવું હતું. હિન્દુસ્તાનમાં ચાર મહિના તો કોઈ કામ … Read More

મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે મહાત્મા ગાંધી મ્યુઝીયમના સ્પેશ્યલ ડાક કવરનું અનાવરણ કરાયુ

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહાત્મા ગાંધી મ્યુઝીયમના સ્પેશ્યલ ડાક કવરનું અનાવરણ કરાયુ  જનજીવનને ઢંઢોળી સામાજિક ઉત્થાનમાં સામેલ કરવામાં ગાંધીજીની ભૂમિકા મહત્વની નવી પેઢીમાં ગાંધી વિચારોનું આરોપણ કરીએ વડાપ્રધાનશ્રીની … Read More

જામનગર રાજકોટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત.

જાબુંડા પાટિયા પાસે ટ્રક અને પેસેન્જર રીક્ષા વચ્ચે થયો અકસ્માત. મળતી માહિતી મુજબ ૧૪ લોકો અકસ્માતમાં ઘાયલ થયા. અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૦૨ ઓક્ટોબર: જામનગર-રાજકોટ હાઈવે ઉપર આજે બપોરના … Read More