“पंडित जसराज जी अपनी अद्वितीय रचनाओं के माध्यम से हमेशा हमारे दिलों में रहेंगे”: अमित शाह

केन्द्रीय गृह मंत्री श्री अमित शाह ने विख्यात शास्त्रीय गायक पंडित जसराज के निधन पर गहरा दुख व्यक्त किया “संगीत मार्तंड पंडित जसराज जी एक असाधारण कलाकार थे जिन्होंने अपनी … Read More

નગરપાલિકાઓના પદાધિકારીઓના ચયન માટે સંસદીય સમિતિની બેઠક યોજાઈ

ગુજરાતની ભાજપાશાસિત ૫૫ જેટલી નગરપાલિકાઓના પદાધિકારીઓના ચયન માટે પ્રદેશ અધ્યક્ષશ્રી સી. આર. પાટીલની નિયુક્તિ બાદ પ્રથમ સંસદીય સમિતિની બેઠક યોજાઈ-ભરત પંડયા બે દિવસીય પ્રદેશ સંસદીય સમિતિની બેઠક પૈકી આજરોજ તા. … Read More

સગર્ભા અને ધાત્રી માતાઓને માસ્કનું વિતરણ કરાયું

જામકંડોરણા આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓને માસ્કનું વિતરણ કરાયું રિપોર્ટ:રાધિકા,રાજકોટ રાજકોટ,૧૭ ઓગસ્ટ: રાજ્યભરમાં ઓગસ્ટ મહિનામાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે દરેક જીલ્લાના આંગણવાડી કેન્દ્રો દ્વારા … Read More

જામનગરમાં ભારે વરસાદના પગલે એન.ડી.આર.એફ ની ટીમ તૈનાત….

રિપોર્ટ:જગત રાવલ, જામનગરહવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ભરમાં આગામી પાંચ દિવસ માટે અતિ ભારે વરસાદ ની આગાહી કરી છે ત્યારે આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એનડીઆરએફ ની એક ટિમ જામનગર ખાતે … Read More

ધોરાજી, ઉપલેટા અને જામકંડોરણાના ડેડીકેટેડ કોરોના હેલ્થ સેન્ટરની વિશિષ્ઠ કામગીરી

૨૪૦૦થી વધુ  આર.ટી.પી.સી.આર. ટેસ્ટ સેમ્પલ કલેક્શન, ૧૫૦૦ થી વધુ એન્ટિજન ટેસ્ટ કરાયા ૧૧ ધન્વંતરિ રથ દ્વારા ૪૦ હજારથી વધુ લોકોની તપાસ તેમજ ઉકાળાનું વિતરણ રિપોર્ટ:રાજકુમાર,રાજકોટ રાજકોટ,૧૭ ઓગસ્ટ, સૌરાષ્ટ્રના હબ રાજકોટ ખાતે સિવિલ હોસ્પિટલમાં અદ્યતન કોવીડ … Read More

રાજકોટ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા શ્રમ દિવસ”ની ઉજવણી કરાઈ

“મહિલા શ્રમ દિવસ” ઉજવણીના ભાગરૂપે રાજકોટ શહેરનીશ્રમજીવી મહિલાઓની બાળકીઓને દીકરી વધામણા કીટ વિતરણ કરાઈ રિપોર્ટ:પ્રિયંકા,રાજકોટ રાજકોટ, ૧૭, ઓગસ્ટ: ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગરના નેતૃત્વ હેઠળ રાજ્યના દરેક જિલ્લામાં “મહિલા સશક્તિકરણ પખવાડીયા”ની … Read More

લોકજાગૃતિની ફરજ બજાવતી ‘‘માતા યશોદાઓ’’

જસદણ-વીંછીયા તાલુકામાં સ્વાસ્થ્ય અને શિક્ષણની નેમ સાથે લોકજાગૃતિની ફરજ બજાવતી ‘‘માતા યશોદાઓ’’ જસદણ-વીંછીયા તાલુકાની ૨૦૮ આંગણવાડીની બહેનોએ લોકડાઉન-અનલોકમાં ઘરે ઘરે જઈને ૧૦ હજારથી વધુ બાળકોને પૌષ્ટિક આહાર, પૂર્વ પ્રાથમિક શૈક્ષણિક કીટનું … Read More

અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળા નો સંઘ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચ્યો

અમદાવાદ થી નીકળતો વ્યાસવાડી પગપાળા નો સંઘ માતાજી ની ધજા લઈ આજે અંબાજી પહોંચ્યો….. ભાદરવી પુનમ નો મેળો અને મંદિર બને બંધ હોવાથી વહેલા પહોચ્યો રિપોર્ટ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી 17 … Read More

पश्चिम रेलवे:खुले वैगनों में हुआ औद्योगिक नमक का लदान

पश्चिम रेलवे की अहमदाबाद बिज़नेस डेवलपमेंट यूनिट की एक और उपलब्धि के अंतर्गत खुले वैगनों में हुआ औद्योगिक नमक का लदान अहमदाबाद,17 अगस्त:पश्चिम रेलवे की बहु-विषयक व्यावसायिक विकास इकाइयाँ (BDU) … Read More

અદાણી ફાઉન્ડેશન હજીરા દ્વારા વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાઈ

સુરત, સોમવારઃ અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરાકાંઠા વિસ્તારના ગામડાઓમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણ દૂર થાય તે હેતુથી સુપોષણ કાર્યક્રમ અંતર્ગત વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો અને કિશોરવયની યુવતીઓ તથા કુપોષિત બાળકોને પોષણક્ષમ આહાર … Read More