Swamiji ni vani Part-35: એ દુષ્કર્મ કરી રહ્યો છે અને તેથી તે સુખી છે તેવું કદી કહી ન શકાય.

Swamiji ni vani Part-35: પ્રામાણિકતા: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-35: સ્વતંત્ર રીતે કર્મ કરવાની ઇચ્છા અને શક્તિ માત્ર મનુષ્યને જ છે, અન્ય કોઈ પ્રાણીને નહીં. બીજાં પ્રાણીઓ … Read More

Ganesh Chaturthi-2024: આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા વાજતે ગાજતે પધાર્યા

Ganesh Chaturthi-2024: આજે ભાદરવા સુદ ચોથ એટલે આપણા સહુનાં લાડલા ગણપતિ બાપ્પા વાજતે ગાજતે પધારશે. આ વર્ષે ગણેશ ચતુર્થી ૬ સપ્ટેમ્બરે છે કે ૭ સપ્ટેમ્બરે તેવા મંતમંતાર થઇ રહ્યાં છે. … Read More

Varah Jayanti: ભગવાન વિષ્ણુનો એક અવતાર વરાહ અવતાર; આજે વરાહ જયંતિ પર વાંચો વિશેષ લેખ

Varah Jayanti: (વિશેષ નોંધ : આ લાંબો લેખ ખાસ એ જ વર્ગ માટે છે જેમને મારી જેમ આપણા વેદ પુરાણોમાં ઊંડા ઉતરવું ગમે છે. મારાં માટે એ હંમેશા ગહન અધ્યયનનો … Read More

Tarnetar Mela Special: તરણેતરના મેળામાં ત્રિનેત્રેશ્વર મહાદેવની 52 ગજની ધજા બનાવતા યુવાનો વિશે જાણો..

Tarnetar Mela Special: તરણેતર મેળામાં 1990થી સતત અત્યાર સુધી 34મી ધજા નિઃશુલ્ક અર્પણ કરતા સુરેન્દ્રનગરના પ્રફુલભાઈ સોલંકી માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર: Tarnetar Mela Special: ગુજરાતના અનેક લોકમેળાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ત્રિનેત્રેશ્વર … Read More

National Teacher’s Day-2024: આણંદના શિક્ષક વિનયભાઈ પટેલની નેશનલ ટીચર્સ એવોર્ડ માટે પસંદગી

National Teacher’s Day-2024: હાઇસ્કૂલમાં વિકસિત કર્યો આયુર્વેદિક ઔષધીય બાગ, શાળાના કોઈ પણ કાર્યક્રમમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકને ‘નો એન્ટ્રી’ ગરીબ દીકરીઓ ઘર આંગણે ભણી શકે એટલે 11-12 ધોરણ શરૂ કરાવ્યા, દિવ્યાંગ … Read More

Swamiji ni vani Part-34: જગતમાં કોઈ પણ પ્રાપ્તિ માટે કિંમત ચૂકવવી જ પડે છે

Swamiji ni vani Part-34 પછી શું: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-34: કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન સામે માનવજીવનનો મૂળભૂત પ્રશ્ન આવીને ઊભો રહ્યો. રાજ્ય મળે તેથી શું ? સ્વર્ગના … Read More

Confluence of Powers: શક્તિનો સંગમ

Confluence of Powers: “મારા આગમનથી જ જગત જાગૃત થાય છે,” સવાર કહેતી. “મારા વિના જીવન થાકી જાય અને વિકાસ અટકી જાય.” Confluence of Powers: એક વારની વાત છે, જ્યારે પૃથ્વી … Read More

Naag Panchami: આજે વાંચો નાગપંચમીનાં તહેવારની ઉત્ત્પત્તિ અને ઉજવણી સંદર્ભે મહાભારતનો એક રસપ્રદ પ્રસંગ

Naag Panchami: સમુદ્રમંથન અને નાગવંશનાં સર્વનાશને રોકવાનાં કાર્યને લીધે વાસુકિનાગનાં માનમાં આજે પણ નાગપંચમી ઉજવી એમને યાદ કરાય છે. આજે શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી(Naag Panchami) . કૃષિપ્રધાન ભારતમાં ખેતીવાડીને … Read More

Bahula Chauth: આજે બોળચોથનાં દિવસે ગાયમાતાની પૂજા કરવાનો વિશેષ દિવસ

Bahula Chauth: આપણા ઋષિમુનીઓએ વ્રત, જપ, તપ અને ભગવાનની ઉપાસના માટે શ્રાવણ માસ પસંદ કર્યો છે તો ખૂબ વિચારપૂર્વક કર્યો છે. ચોમાસાની સીઝન હોઈ ઉપવાસ અને એકટાણા રાખવામાં આવે છે … Read More

Putrada Ekadashi: પુત્રદા એકાદશી; એની પાછળની એક પૌરાણિક કથા

Putrada Ekadashi: શ્રાવણ મહિનો હિંદુઓ માટે અતિ પવિત્ર મહિનો મનાય છે. શ્રાવણ માસનાં શુક્લ પક્ષમાં આવતી અગિયારસને પવિત્રા એકાદશી કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ભગવાનને નવા વાઘા અને … Read More