Gopal Italia interacted with traders: ‘આપ’ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ મહેસાણામાં વેપારીઓ સાથે સંવાદ કર્યો, વાંચો વિગત

Gopal Italia interacted with traders: વેપારીઓની સમસ્યા સાંભળવા માટે આમ આદમી પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં વેપારી સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મહેસાણા, 06 સપ્ટેમ્બરઃ Gopal Italia interacted with … Read More

The main leaders of tribal society join AAP: આદિવાસી સમાજના મુખ્ય આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી સાથે જોડાયા

The main leaders of tribal society join AAP: આંતરરાષ્ટ્રીય આદિવાસી ફોરમના ભારતના ચીફ એમ્બેસેડર અને મુખ્ય આયોજક છે એવા જીમ્મીકુમાર રાજેનભાઈ પટેલ આમ આદમી પાર્ટી સાથે જોડાયા: મનોજ સોરઠીયા અમદાવાદ, … Read More

Rahul Gandhi gave guarantee to Gujaratis: કેજરીવાલ બાદ હવે રાહુલ ગાંધીએ પણ ગુજરાતીઓને આપી ગેરન્ટી, કરી આ મોટી જાહેરાત

Rahul Gandhi gave guarantee to Gujaratis: રાહુલ ગાંધીએ કોંગ્રેસના 52 હજાર બુથ કાર્યકરોને સંબોધન કરતા કહ્યું કે, તેઓ વિચારધારાની લડાઈ લડે છે. પરંતું ગુજરાતમાં 25 વર્ષથી ગુજરાતીઓ સહન કરી રહ્યાં … Read More

Congress halla bol rally: મોંઘવારીના વિરોધમાં કોંગ્રેસ પાર્ટી આજે હલ્લા બોલ રેલી યોજી, કહ્યું, કેન્દ્ર સરકાર કેન્દ્રીય એજન્સીઓનો દુરુપયોગ કરી રહી છે

Congress halla bol rally: રેલીમાં રાહુલે કહ્યું- નફરત ભયનું એક સ્વરૂપ છે. જેને ભય લાગે છે તેના હૃદયમાં નફરત જન્મે છે. જે ડરતો નથી, તેના હૃદયમાં દ્વેષ ઉત્પન્ન થતો નથી … Read More

Commencement of Guarantee Registration Campaign: CMકેજરીવાલએ રાજકોટના સ્થાનિક વિસ્તારમાં જઈને આમ આદમી પાર્ટીના ‘ગેરંટી રજીસ્ટ્રેશન કેંપેન’ની શુભારંભ કર્યો

Commencement of Guarantee Registration Campaign: અરવિંદ કેજરીવાલએ ઘરે-ઘરે જઈને લોકોને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલી ગેરંટી વિશે જાણકારી આપી. રાજકોટ, 03 સપ્ટેમ્બરઃ Commencement of Guarantee Registration Campaign: ગુજરાત વિધાનસભાની … Read More

FIR Against Gopal italiya: આપના નેતા ગોપાલ ઈટાલિયા સામે નોંધાઈ ફરિયાદ, કર્યા હતા આવા શબ્દોના પ્રયોગ

FIR Against Gopal italiya: ભાજપના કાર્યકર્તા પ્રતાપ જીરાવાલાએ આ ફરિયાદ નોંધાવી સુરત, 03 સપ્ટેમ્બર:FIR Against Gopal italiya: આપના નેતા ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ સુરતના ઉંમરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ભાજપમાં … Read More

CM Kejriwal address press conference in rajkot: કેજરીવાલનો દાવો, કહ્યું- સુરતની 12 બેઠકમાંથી 7 બેઠકો જીતી લાવીશું

CM Kejriwal address press conference in rajkot: સુરતમાં આપના પદાધિકારી મનોજ સોરઠીયા પર થયેલા હુમલા અંગે કેજરીવાલે કહ્યું કે, સુરતમાં આપના પદાધિકારી મનોજ સોરઠીયા પર જાનલેવા હુમલો કર્યો છે રાજકોટ, … Read More

Arvind Kejriwal visits Dwarka: અરવિંદ કેજરીવાલ દ્વારકાધીશના દર્શને પહોંચ્યા, ગુજરાતના ખેડૂતોને આપી 6 આકર્ષક ગેરંટી

Arvind Kejriwal visits Dwarka: ખેડૂત જે પણ પાક રિયાયત ભાવે વેચવા માંગે છે તે ખરીદવાની ગેરંટી અરવિંદ કેજરીવાલજીનીએ આપી દ્વારકા, 02 સપ્ટેમ્બરઃ Arvind Kejriwal visits Dwarka: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય … Read More

Arvind Kejriwal visits Dwarka: ’આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ 2 અને 3 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે, દ્વારકાધીશના કરશે દર્શન

Arvind Kejriwal visits Dwarka: અરવિંદ કેજરીવાલ ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન શ્રી બલરામની ધરતી પરથી ગુજરાતની જનતા માટે એક મોટી ગેરંટીની જાહેરાત કરશે: ઈસુદાન ગઢવી અમદાવાદ, 01 સપ્ટેમ્બરઃArvind Kejriwal visits Dwarka: … Read More

Attack on AAP Leader Manoj sorathiya: આમ આદમી પાર્ટીના મહામંત્રી મનોજ સોરઠીયા પર જીવલેણ હુમલો

Attack on AAP Leader Manoj sorathiya: આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ કેજરીવાલે ટ્વિટ કરીને ગુજરાતના મુખ્યમંત્રીને કરી અપીલ સુરત, 31 ઓગષ્ટઃ Attack on AAP Leader Manoj sorathiya: વિધાનસભાની … Read More