વાવાઝોડામાં નુકસાન પામેલા મંદિરોના પુનઃનિર્માણ માટે ધારાસભ્યોને ગ્રાન્ટ ફાળવવા હાર્દિક પટેલે(Hardik patel) મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ગાંધીનગર, 09 જૂનઃ રાજ્યમાં આવેલા તાઉ-તે વાવાઝોડાના કારણે ઘણુ નુકસાન થયું હતું. વાવાઝોડાથી રાજ્યમાં વીજ થાંભલા, મકાનો, રસ્તાઓને નુકસાન સાથે મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થયા હતા.
ત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે(Hardik patel) તાઉ-તે વાવાઝોડાથી ક્ષતિગ્રસ્ત થયેલા મંદિરોના પુનઃનિર્માણ માટે ધારાસભ્યોને અલગથી તાત્કાલિક ગ્રાન્ટ ફાળવવાની માગણી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
વાંચો શું લખ્યું છે પત્રમાંઃ
આ પણ વાંચો….
અમદાવાદઃ ગોધાવી(Godhavi) પાસે મંડપ ડેકોરેશનના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, થયું કરોડોનું નુકશાન