Jharkhand Train Accident: ઝારખંડમાં ભયાનક ટ્રેન દુર્ઘટના, 02 મુસાફરોએ જીવ ગુમાવ્યા
Jharkhand Train Accident: અંધારાના કારણે મૃતકોની સંખ્યાનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી
નવી દિલ્હી, 28 ફેબ્રુઆરીઃ Jharkhand Train Accident: ઝારખંડમાં આજે એક મોટો ટ્રેન અકસ્માત થયો છે. વાસ્તવમાં અહીં જામતારા સ્ટેશન પાસે એક ટ્રેને ઘણા મુસાફરોને ટક્કર મારી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં 12 લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા. સમાચાર લખાય છે ત્યાં સુધી 02 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. અંધારાના કારણે મૃતકોની સંખ્યાનો ચોક્કસ આંકડો સામે આવ્યો નથી. બચાવ કામગીરીમાં પણ સમસ્યા છે.
આ પણ વાંચો… Big Alert for Passengers: 29 ફેબ્રુઆરીના આ તમામ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી