Big Alert for Passengers: 29 ફેબ્રુઆરીના આ તમામ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી
Big Alert for Passengers: અમદાવાદ-વિરમગામ સેક્શનના ગોરાઘુમા સ્ટેશન પર એન્જિનિયરિંગના કામને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે
અમદાવાદ, 28 ફેબ્રુઆરી: Big Alert for Passengers: પશ્ચિમ રેલવેના અમદાવાદ-વિરમગામ સેક્શનના ગોરાઘુમા સ્ટેશન પર ડીએફસીસીઆઈએલ લાઈનથી કનેક્ટિવિટીને લઈને એન્જિનિયરિંગની કામગીરીને કારણે કેટલીક ટ્રેનોને અસર થશે. જે નીચે મુજબ છે:
29 ફેબ્રુઆરી 2024 ના રોજ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી
- ટ્રેન નંબર 22923 બાંદ્રા ટર્મિનસ – જામનગર હમસફર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશ્યલ
- ટ્રેન નંબર 22952 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
01 માર્ચ 2024 ના રોજ ટ્રેનો સંપૂર્ણપણે રદ કરવામાં આવી હતી
- ટ્રેન નંબર 22924 જામનગર-બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ
- ટ્રેન નંબર 19119 અમદાવાદ-વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 22959 વડોદરા-જામનગર ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 22960 જામનગર-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ
- ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સ્પેશ્યલ
- ટ્રેન નંબર 09459 અમદાવાદ-વિરમગામ મેમુ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09460 વિરમગામ-અમદાવાદ મેમુ સ્પેશ્યલ
ટ્રેન નંબર 22951 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ એક્સપ્રેસ ડાયવર્ટ કરેલા રૂટ પર ચાલતી ટ્રેનો
આ પણ વાંચો:- Canceled train Update: રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ્દ
- 01 માર્ચ, 2024 ના રોજ, ભુજથી ચાલતી ટ્રેન નંબર 14312 તેના નિર્ધારિત રૂટ વિરમગામ-ચાંદલોડિયા-મહેસાણાને બદલે આંશિક રીતે બદલાયેલ રૂટ વિરમગામ-કટોસણ રોડ-મહેસાણા દ્વારા દોડશે. ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડવાને કારણે આ ટ્રેન ચાંદલોડિયા સ્ટેશને નહીં જાય.
ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના સંબંધિત વિસ્તૃત માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in મુલાકાત લઈ શકે છે.