Ambaji parshuram pariwar: પરશુરામ પરિવાર તરફ થી અંબાજી મંદિર ટ્રસ્ટને કેમ આવેદન પત્ર આપવામાં આવ્યું; જાણો વિગત

Ambaji parshuram pariwar: અંબાજીમાં પરશુરામ પરિવાર ની અંબાજીના અગ્રણી વેપારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી, મંદિર ટ્રસ્ટને આવેદન પત્ર અપાયુ અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા અંબાજી, 21 ફેબ્રુઆરી: Ambaji parshuram pariwar: યાત્રાધામ … Read More

Teachers issue of salary increase: જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સંઘ ના હોદ્દેદારો એ પગાર વધારા ના મુદ્દે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

અહેવાલ: જગત રાવલ જામનગર, ૦૮ ઓગસ્ટ: Teachers issue of salary increase: જામનગરમાં ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જામનગર મહાનગરપાલિકા ના કમીશ્નર ને આવેદનપત્ર પાઠવી પગાર વધારા મુદ્દે રજુઆત … Read More

Jamnagar photgrapher: કોરોનાકાળ માં કામ ધંધો ઠપ થતા જામનગરના ફોટોગ્રાફરોએ માંગી સહાય

Jamnagar photgrapher: સરકાર દ્વારા અન્ય વેપારી અને ધંધાર્થીઓ ની જેમ લોન, હાઉસ ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, લાઇટબિલ તેમજ આર્થિક કોઈ મદદ થઈ શકે તે માટે જિલ્લા કલેકટર મારફત સરકાર ને રજૂઆત … Read More

જેતલસર (Jetalsar)ની 16વર્ષની દીકરીને મોતને ઘાટ ઉતારનારને ફાંસીની સજા કરવા લેઉવા પટેલ સમાજની માંગ

જામનગરમાં જેતલસર (Jetalsar)ની સોળ વર્ષની તરુણી પર છરી વડે ઘરમાં ઘૂસી હુમલો કરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને ફાંસી જેવી સજા થાય તે માટે લેઉવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રીને સંબોધતું આવેદનપત્ર … Read More