Attorney general: મંત્રીઓની અનિચ્છા વચ્ચે મોદીએ કે. કે. વેણુગોપાલને એટર્ની જનરલ તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપ્યું- વાંચો શું છે મામલો?

Attorney general: ૨૦૧૭માં એટર્ની જનરલ નિમાયેલા વેણુગોપાલની મુદત ગયા વર્ષ પૂરી થતાં મોદીએ તેમને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવા નિર્ણય લીધો હતો પણ વેણુગોપાલે અનિચ્છા દર્શાવતાં મોદીએ તેમને એક વર્ષનું એક્સટેન્શન … Read More