મુખ્યમંત્રી કેજરીવાલ(CM kejriwal) આજે ગુજરાતની મુલાકાતે આવશે, CMએ ટ્વિટ કરીને આપી હતી જાણકારી- ગુજરાત આવીને કરશે આ ખાસ કામ

અમદાવાદ, 14 જૂનઃ આજે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવા(CM kejriwal)લ ગુજરાતની મુલાકાતે આવવાના છે. સીએમ કેજરીવાલે ગુજરાતી ભાષામાં ટ્વિટ કરીને પોતાના ગુજરાત આવવાની માહિતી આપી હતી. નોંધનીય છે કે અગામી વિધાનસભાની … Read More

PM મોદી અને યોગી આદિત્યનાથની મુલાકાત બાદ જે.પી.નડ્ડા સાથે CM Yogiની બેઠક કરી, જાણો મુલાકત યોજવાનું કારણ?

નવી દિલ્હી, 11 જૂનઃ યૂપી સીએમ યોગી આદિત્યનાથ(CM Yogi) શુક્રવારે એટલે કે આજે સવારે લગભગ 11 વાગ્યે પ્રધાનમંત્રી રહેઠાણ્પહોચ્યા, જ્યા તેમની બેક પીએમ નરેન્દ્ર મોદી સાથે થઈ. બંને નેતાઓ વચ્ચે … Read More

જમ્મુ કાશ્મીર(jammu and kashmir)ને લઇ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સાથે સરકારે અર્ધલશ્કરી દળોને કર્યા એલર્ટ

નવી દિલ્હી, 09 જૂનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીર મુદ્દે મોટો નિર્ણય લેશે તેવી આશા સેવાઇ રહી છે. સૂત્રોનો દાવો છે કે, મોદી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર(jammu and kashmir)નું વિભાજન … Read More

રાજકોટ ખાતે રૂ. ૨૩૨.૫૦ કરોડના વિકાસકામોના ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહૂર્ત મુખ્યમંત્રી રૂપાણી(CM Rupani)ના હસ્તે સંપન્ન

પ્રત્યેક નાગરિકની પ્રાથમિક જરૂરિયાતો સંતોષવા રાજ્ય સરકાર સદા સંકલ્પબધ્ધ છે. કોરોના અટકાયત કામગીરી સાથે સરકારે સમાંતર રીતે વિકાસની કામગીરી અવિરત ચાલુ રાખી છે. પ્રતિદિન ૩ લાખ નાગરિકોનું વેક્સિનેશન કરવા રાજ્ય … Read More

પીએમ મોદી(PM Modi)એ ટ્વિટર પર સીએમ યોગીએને જન્મદિવસની શુભેચ્છા ના આપી, જાણો શું છે કારણ?

નવી દિલ્હી, 07 જૂનઃ PM Modi: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો 5 જૂન શનિવારે જનમદિવસ હતો તે તેમનો 49મો જનમદિવસ ઉજવી રહ્યા છે. ઘણા રાજનીતિક અને બીજા ક્ષેત્રોની હસ્તીઓ તેમને … Read More

ટ્વિટર(Twitter)ને સરકાર એક્શન મોડમાં, IT નિયમોને લઈને આપી અંતિમ ચેતવણી- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 07 જૂનઃ બ્લૂ ટિક પ્રકરણ વચ્ચે ભારત સરકારે નવા આઈટી નિયમોનુ અનુપાલન માટે ટ્વિટ(Twitter)રને ફાઈનલ નોટિસ મોકલી દીધી છે. આ નોટિસમાં સરકારે ટ્વિટરને બે ટૂક કહ્યુ છે કે … Read More

રાજ્યસભા સંસદસભ્ય નરહરિ અમીને(Narhari Amin) જન્મ દિવસે 5 ગામોમાં 10,000થી વધુ પરિવારોને વીમા સુરક્ષા કવચ પુરુ પાડ્યું, સાથે અનાજ કીટનું વિતરણ કર્યું..!

ગાંધીનગર, 05 જૂનઃ રાજ્યસભાના સંસદસભ્ય નરહરિ અમીન(Narhari Amin)નો આજ રોજ જન્મ દિવસ છે. જે નિમિત્તે પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમના દ્વારા દત્તક લીધેલા પાંચ ગામો અસલાલી, સરોડા. પલોડિયા, … Read More

CM રૂપાણીનો નિર્ણય: રાજ્યમાં ધર્મ સ્વાતંત્ર્ય(Love jehad) સુધારા અધિનિયમ-ર૦ર૧નો આ તારીખથી રાજ્યમાં અમલ કરાશે

ગાંધીનગર, 04 જૂનઃLove jehad: ગુજરાતમાં લોભ-લાલચ, બળજબરી કે કોઇ પણ પ્રકારની હિંસાના પ્રભાવ હેઠળ કોઇ પણ વ્યક્તિને ધર્મ પરિવર્તન ન કરાવવામાં આવે તે સુનિશ્ચિત કરવા ‘ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ-ર૦૦૩’નો રાજ્યમાં … Read More

ગુજરાત કોગ્રેસ(gujarat congress) નેતાઓએ સીએમ રુપાણીને આવેદન પત્ર આપીને કરી આરોગ્ય સારવાર અંગે સુવિધાની માંગણી- વાંચો આવેદન પત્ર

પ્રતિ,શ્રી વિજયભાઈ રૂપાણી,માન. મુખ્યમંત્રીશ્રી,ગાંધીનગર, ગુજરાત. બાબત : હાલ કોરોનાની મહામારીથી સંપૂણ ધ્વસ્ત થયેલી આરોગ્ય વ્યવસ્થાને પુનઃસ્થાપિત કરવા તથા સારવાર અંગે સત્વરે સુવિધા ઉપલબ્ધ કરાવવા બાબત. સ્નેહી શ્રી, કુશળ હશો,આપણે સૌ … Read More

મોદી સરકારની ટીકા કરનારને ભાજપ સાંસદના પતિ(anupam kher)એ આપ્યો આવો જવાબ..

અનુપમ ખેર(anupam kher) કહે છે-મહામારીમાં કંઇપણ થાય આયેગા તો મોદી હી…! મુંબઇ, 26 એપ્રિલઃ દેશમાં મહામારી સંક્રમણ બેકાબૂ થઈ ગયું છે અને છેલ્લા કેટલાક દિવસથી દરરોજ 3 લાખ કરતા પણ … Read More