બ્રેકિંગ ન્યૂઝઃ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) આપ્યું રાજીનામું, CBIએ 100 કરોડની વસુલીનો લગાવ્યો આરોપ- વાંચો શું છે મામલો

મુંબઇ, 05 એપ્રિલઃ તાજેતરમાં જ મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે(Anil deshmukh) રાજીનામું આપ્યું છે. કોરોનાના વધતા કેસના કારણે મહારાષ્ટ્ર સરકાર ચિંતામાં હતી અને હવે અનિલ દેશમુખના રાજીનામું આપવાથી તેમાં વધારો થયો … Read More

हाईकोर्ट का आदेश अब महाराष्ट्र (Maharashtra) के इस मंत्री के खिलाफ होगी सीबीआई जांच

महाराष्ट्र (Maharashtra) सरकार के लिये आगामी दिन तकलीफों वाला रहेगा मुंबई, 05 अप्रैलः महाराष्ट्र के गृहमंत्री अनिल देशमुख की परेशानियां बढ़ती नजर आ रही हैं। बॉम्बे हाईकोर्ट ने उनके खिलाफ … Read More

મહારાષ્ટ્રના ગૃહમંત્રીનો CBIને પ્રશ્નઃ સુશાંતના કેસને 5 મહિના થઇ ગયા શું જાણવા મળ્યું?

મુંબઇ, 27 ડિસેમ્બરઃ જૂન મહિનામાં બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ ખાતે પોતાના ઘરે ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો. સુશાંતના મોતના સમાચારથી દેશભરમાં તેના ચાહકોને મોટો આંચકો લાગ્યો હતો. … Read More

અમદાવાદ અને આણંદ ખાતે સરકારી બેંકો સાથે 90 કરોડની છેતરપિંડી થતાં CBIના દરોડા

અમદાવાદ,12 ડિસેમ્બરઃ અમદાવાદ અને આણંદ સહિત રાજ્યની સ્ટેટ બેંક ઓફ પટિયાલા, સ્ટેટ બેંક ઓફ મૈસૂર સહિતની બેંકો સાથે 90 કરોડથી પણ વધુ રકમનું કૌભાંડ કરવા બદલ સીબીઆઈની ટીમોએ શુક્રવારે આરોપીઓના … Read More