Swamiji ni Vani part-23: દાન વિષે ભગવદ્દ ગીતા કહે છે;

Swamiji ni Vani part-23: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી દાન દાન વિષે ગીતામાં ભગવાન કહે છે:दातव्यमिति यद्दानं दियतेनुपकारिणे. Swamiji ni Vani part-23: દાન કરવું જોઈએ અને એવી રીતે કરવું જોઈએ કે … Read More

રાજ્ય સરકારે અરવિંદરાય કેશવલાલ વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટ ને 1999માં દર્દીવાહિની સેવા માટે સયાજી હોસ્પિટલ(sayaji hospital) પરિસરમાં જમીન ફાળવી

વૈષ્ણવ પરિવારે હંમેશા શહેરના કામોમાં યોગદાન આપ્યું છે અને સ્વ.અરવિંદરાય વૈષ્ણવના સેવા વારસાને આગળ વધાર્યો અને દીપાવ્યો છે: મેયર કેયૂર રોકડીયા ટ્રસ્ટે હોસ્પિટલ(sayaji hospital) પરિસરમાં રાજ્યની સર્વપ્રથમ દર્દીવાહિની સહ અગ્નિ … Read More

રાજ્યસભા સંસદસભ્ય નરહરિ અમીને(Narhari Amin) જન્મ દિવસે 5 ગામોમાં 10,000થી વધુ પરિવારોને વીમા સુરક્ષા કવચ પુરુ પાડ્યું, સાથે અનાજ કીટનું વિતરણ કર્યું..!

ગાંધીનગર, 05 જૂનઃ રાજ્યસભાના સંસદસભ્ય નરહરિ અમીન(Narhari Amin)નો આજ રોજ જન્મ દિવસ છે. જે નિમિત્તે પ્રધાનમંત્રી સાંસદ આદર્શ ગ્રામ યોજના હેઠળ તેમના દ્વારા દત્તક લીધેલા પાંચ ગામો અસલાલી, સરોડા. પલોડિયા, … Read More