રાજ્ય સરકારે અરવિંદરાય કેશવલાલ વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટ ને 1999માં દર્દીવાહિની સેવા માટે સયાજી હોસ્પિટલ(sayaji hospital) પરિસરમાં જમીન ફાળવી
વૈષ્ણવ પરિવારે હંમેશા શહેરના કામોમાં યોગદાન આપ્યું છે અને સ્વ.અરવિંદરાય વૈષ્ણવના સેવા વારસાને આગળ વધાર્યો અને દીપાવ્યો છે: મેયર કેયૂર રોકડીયા ટ્રસ્ટે હોસ્પિટલ(sayaji hospital) પરિસરમાં રાજ્યની સર્વપ્રથમ દર્દીવાહિની સહ અગ્નિ … Read More