રાજ્ય સરકારે અરવિંદરાય કેશવલાલ વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટ ને 1999માં દર્દીવાહિની સેવા માટે સયાજી હોસ્પિટલ(sayaji hospital) પરિસરમાં જમીન ફાળવી

વૈષ્ણવ પરિવારે હંમેશા શહેરના કામોમાં યોગદાન આપ્યું છે અને સ્વ.અરવિંદરાય વૈષ્ણવના સેવા વારસાને આગળ વધાર્યો અને દીપાવ્યો છે: મેયર કેયૂર રોકડીયા ટ્રસ્ટે હોસ્પિટલ(sayaji hospital) પરિસરમાં રાજ્યની સર્વપ્રથમ દર્દીવાહિની સહ અગ્નિ … Read More

સયાજી હોસ્પિટલમાં અદ્યતન કોવિડ સારવાર સુવિધા હેઠળ દાખલ દર્દીઓ માટે દૈનિક રૂ.૧૫ થી ૫૦ લાખ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો

લોક આરોગ્યની રક્ષા માટે કટિબદ્ધ રાજ્ય સરકાર વડોદરાની સયાજી હોસ્પિટલમાં અદ્યતન કોવિડ સારવાર સુવિધા હેઠળ દાખલ દર્દીઓની સંખ્યા પ્રમાણે સરકારી તિજોરીમાંથી દૈનિક રૂ.૧૫ થી ૫૦ લાખ સુધીનો ખર્ચ કરવામાં આવ્યો … Read More