આત્મનિર્ભર પરીવાર થકી આત્મનિર્ભર ભારત બનવા અગ્રેસર બનતું ગુજરાત દેશનું પ્રથમ રાજય

“એક લાખ મહિલા જુથોને આર્થિક પ્રવૃતિ માટે રૂા. ૧ લાખની વ્યાજરહિત લોન આપી ૧૦ લાખ પરિવારોને આત્મનિર્ભર બનાવવાની પહેલ માત્ર ગુજરાત રાજયમાં કરાઇ છે.” :ચેરમેનશ્રી, ડો. ભરત બોધરા અહેવાલ:રશ્મિન યાજ્ઞિક, રાજકોટ … Read More

‘યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ચાર દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ‘યુથ ફોર ગુજરાત ચેરીટેબલ ટ્રસ્ટ’ દ્વારા ચાર દિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કર્યું બે દિવસમાં ૩૫૫ લોકોએ રકતદાન કર્યું – ચાર દિવસમાં ૧૫૦૦ યુનિટ રકત એકત્ર … Read More

સુશાંતસિંહ રાજપૂતના મીણના સ્ટેચ્યૂની તસવીરો,બંગાળના આર્ટિસ્ટે બનાવ્યું સ્ટેચ્યૂ

અહેવાલ: હેમાલી ભટ્ટ ૧૮ સપ્ટેમ્બર:બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ તેમના પ્રશંસકો હજુ પણ શોકમગ્ન છે, દેશભરમાં હજુ પણ લોકો શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે, ત્યારે પશ્ચિમ બંગાળના આસાનસોલમાં રહેતા … Read More

અંબાજી ખાતે સતત યાત્રિકો ના સંપર્ક માં આવતા લોકો ના કોરોના ટેસ્ટ ની કામગીરી હાથ ધરવામાં આવી

દાંતા તાલુકા માં હમણાં સુધી 8235 લોકો ના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા.. જેમાં 140 કેસ પોઝેટીવ… 4 લોકો ના મોત…. જેમાં 49 કેસ માત્ર અંબાજી ના.. અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા, અંબાજી … Read More

લોક પ્રશ્નોને રજૂ કરવા માટે પંદર દિવસનું સત્ર બોલાવવામાં આવે તેવી માંગણી નો સરકાર દ્વારા અસ્વીકાર:પરેશ ધાનાણી

કોરોનાની મહામારી વચ્ચે મંદી, મોંઘવારી, બેરોજગારી, અત્યાચાર, ભ્રષ્ટાચાર, પોલીસ દમન, બાળકોની શૈક્ષણિક ફી, આરોગ્ય સેવાઓમાં ઉણપ, અતિવૃષ્ટિના કારણે ખેડૂતોની પાયમાલી વગેરે પ્રશ્નોની ચર્ચા માટે 15 દિવસનું સત્ર બોલાવવાની માંગણીનો સરકાર … Read More

જામનગર ધ્રોલના ફાયરિંગ કરી હત્યા પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોની ધરપકડ

જામનગર ધ્રોલના ફાયરિંગ કરી હત્યા ચકચારી પ્રકરણમાં રાજકોટ આરઆર સેલ અને જામનગર એલસીબી ની મહત્વની કામગીરી ફાયરિંગ કેસ ના મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સોની ધરપકડ કરી ૩ પિસ્ટલ કબજે કરાઈ: … Read More

ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી કાર્યરત કરવામાં આવી

૧૦ દિવસના વિક્રમ સમયમાં વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ૧૦.૬ ટન સંગ્રહ ક્ષમતા ધરાવતી પ્રવાહી પ્રાણવાયુની ટાંકી સ્થાપિત અને કાર્યરત કરવામાં આવી વડોદરા, ૧૮ સપ્ટેમ્બર:કોરોનાની સારવારમાં ઓકિસજનનું નિર્ણાયક મહત્વ છે.તેને અનુલક્ષીને ખાસ … Read More

યોગ ક્લાસમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરાઇ

અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગની તાલીમ પામેલા યુવા યોગ ટ્રેર્નસોને સ્વરોજગારી મળે અને યોગનો પ્રચાર-પ્રસાર થાય તેવા હેતુસર યોગ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા … Read More

જામનગરના સીટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ વિનામૂલ્યે માસ્ક વિતરણ

શાકભાજીના વેપારીએ માસ્ક પહેર્યા વિના વેપાર-ધંધા ચાલુ નહીં રાખવા સૂચના અપાઈ અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં કેટલાક શાકભાજીના વિક્રેતાઓ અથવા અન્ય લારીવાળાઓ માસ્ક પહેર્યા વિના વેપાર ધંધા … Read More

છોટી કાશીમાં આજથી પવિત્ર પુરૂષોત્તમ માસનો ધાર્મિક ઉલાસ સાથે પ્રારંભ

જામનગરના પુરુષોત્તમજી ના મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને દર્શનાર્થીઓને ગોરમાં પૂજન કર્યું અહેવાલ: જગત રાવલ, જામનગર જામનગર, ૧૮ સપ્ટેમ્બર:ચંદ્ર વર્ષમાં ૩૬ મહિના અને ૧૨ દિવસ બાદ એક મહિનો ઉમેરાય છે જે … Read More