ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા બીજેએમસી સેમ-૨ના પરિણામ

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા બીજેએમસી સેમ-૨ના પરિણામમાં પહેલાં દસેદસ રેન્કર્સ ચીમનભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટની આઈજેસીનાં નાગપુરનો અક્ષય આચાર્ય પ્રથમ ક્રમે, ભૂજની વૈદેહી ભીંડે બીજા ક્રમે અમદાવાદ,૧૭ સપ્ટેમ્બર: ગુજરાત યુનિવર્સિટીએ ૧૭ સપ્ટેમ્બરે … Read More

ગ્યાસુદ્દીન શેખે ગુજરાત રાજ્યના ચુંટણી કમિશ્નરશ્રીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

ગાંધીનગર,૧૬ સપ્ટેમ્બર:વિશ્વ વ્‍યાપી કોરોના મહામારીની આરોગ્‍ય સંબંધી ગંભીર પરિસ્‍થિતિના પરીપેક્ષ્‍યમાં આગામી સ્‍થાનિક સ્‍વરાજ્યની સંસ્‍થાઓની ચુંટણીઓના સંચાલન અને પ્રબંધન સબંધી પડકારો બાબત અમદાવાદ શહેરના દરિયાપુર વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્યશ્રી ગ્યાસુદ્દીન શેખે આજરોજ … Read More

भारत में 82,000 से अधिक रोगियों के ठीक होने का रिकॉर्ड

भारत ने लगातार दूसरे दिन भी  82,000 से अधिक रोगियों के ठीक होने का रिकॉर्ड बनाया अभी तक 40 लाख से अधिक लोग हो चुके हैं रिकवर सक्रिय मामलों की … Read More

જામનગરના ધ્રોલ ખાતે રાજુભાઇ ધ્રુવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો

જામનગરના ધ્રોલ ખાતે ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના પૂર્વ વાઇસ ચેરમેન રાજુભાઇ ધ્રુવના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જિલ્લાના કુલ ૨૦૮ ખેડૂતોને મંજૂરીપત્રો એનાયત કરાયા આત્મા બેસ્ટ ફાર્મર એવોર્ડ વિજેતાઓને સન્માનિત કરાયા … Read More

भारत जी-20 देशों के साथ बेहतर दुनिया के लिए काम करने के लिए प्रतिबद्ध है: श्री प्रकाश जावडेकर 

जी-20 देशों के पर्यावरण मंत्रियों की बैठक में भू- क्षरण और कोरल रीफ के संरक्षण कार्यक्रम के वैश्विक पहल की शुरुआत भारत जी-20 देशों के साथ बेहतर दुनिया के लिए … Read More

2960 लोगों की में जांच में मिले 46 (1.6%) पॉजिटिव सात स्थानों पर पॉजिटिविटी रेट रही शून्य

रिपोर्ट: शैलेश रावल, धनबाद धनबाद, 16 सितम्बर:उपायुक्त सह अध्यक्ष, जिला आपदा प्रबंधन प्राधिकार, धनबाद, उमा शंकर सिंह के निर्देश पर 15 सितंबर से जिले के वल्नरेबल क्षेत्रों पर चलाई जा … Read More

प्रधानमंत्री 18 सितंबर को दोपहर 12 बजे कोसी रेल महासेतु राष्ट्र को समर्पित करेंगे

प्रधानमंत्री ऐतिहासिक कोसी रेल महासेतु राष्ट्र को समर्पित करेंगे यात्रियों की सुविधा के लिए बिहार में नए रेल मार्गों और विद्युतीकरण परियोजनाओं का उदघाटन करेंगे 16 SEP 2020 by PIB … Read More

दिल्ली में पराली से सीधे खेत में बनाई जाएगी खाद: गोपाल राय

– पर्यावरण मंत्री गोपाल राय ने भारतीय कृषि अनुसंधान संस्थान पूसा की तरफ से पराली से खेत में खाद बनाने की विकसित की गई तकनीक (बाॅयो डी-कंपोजर) का डेमोस्ट्रेशन देखा … Read More

दिल्ली यूनिवर्सिटी के कॉलेजों के ऑडिट में मिली बड़ी गड़बड़ी

दिल्ली यूनिवर्सिटी के कॉलेजों के ऑडिट में मिली बड़ी गड़बड़ी, ‘आप’ सरकार डीयू के कॉलेजों के शिक्षकों का साथ है- डिप्टी सीएम मनीष सिसोदिया – कैग के लेखा परीक्षकों ने … Read More

હારશે કોરોના, જીતશે રાજકોટ: શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ

કોરોના સામે લડવા…. ચેતતો નર સદા સુખી….પહેલુ સુખ તે જાતે નર્યા…. ઉક્તિઓને ચરિતાર્થ કરવી પડશે:રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ શ્રી ડી. વી. મહેતાનો પ્રેરક સંદેશ અહેવાલ: હેતલ દવે, રાજકોટ રાજકોટ,૧૬સપ્ટેમ્બર:ચેતતો નર સદા સુખી…પહેલુ સુખ તે જાતે નર્યા. આ ઉક્તિ પ્રવર્તમાન પરિસ્થિતિમાં ઘણો બોધપાઠ આપી જાય છે. કોરોના વાયરસની મહામારીમાં લોકોએ ડરવાની નહી પરંતુ સાવચેતી રાખવાની તો જરૂર છે જ. સાથે આપણું આરોગ્યને વધારે દુરસ્ત બનાવવુ અનિવાર્ય બની જાય છે. કોરોના વાયરસથી સંક્રમિત ન થાય અને કદાચ કોઈ કારણોસર સંક્રમિત થાય તો પણ આપણુ આરોગ્ય એટલુ તંદુરસ્ત બનાવીએ કે આપણું શરીર અને રોગપ્રતિકારક શક્તિ વાયરસને મ્હાત આપવા સક્ષમ હોય. એટલે આ આવી પડેલી મુશ્કેલીને આપણે આપણા આરોગ્યને સ્વસ્થ રાખીને એક અવસરમાં પલ્ટાવીએ. તેમ કહેવુ છે, રાજકોટના જાણીતા શિક્ષણવિદ્ ડી. વી. મહેતાનું. loading… આ વિષમ પરિસ્થિતિમાં મનોબળને મજબૂત બનાવવાની સાથે પરિવાર, મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં હકારાત્મક વાતાવરણ ઉભું કરવાની સાથે નિયમીત રીતે યોગ, પ્રાણાયમ કરવા તેમજ આયુર્વેદને અપનાવવાનો ઉલ્લેખ કરતા શ્રી મહેતા જણાવ્યુ કે, કોઈ લક્ષ્ય મનુષ્યના સાહસથી મોટુ નથી, જે લડતો નથી તે જ હારે છે.  આપણે હિંમતપૂર્વક કોરોના સામે એકજૂટ થઈને લડવાનું છે. પરંતુ આવી પડેલી આફતને એક અવસરમાં પરિવર્તિત કરીને આપણા સામાજિક, આર્થિક જીવનને વધારે સુદ્રઢ બનાવીએ.