Hardik Patel political update: હાર્દિક પટેલ આ પાર્ટીમાં જોડાઇ શકે છે; વાંચો કોણે આપ્યું આમંત્રણ..

અમદાવાદ ,15 એપ્રિલ: Hardik Patel political update: ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ દિગ્ગજ નેતાઓ વચ્ચેની ખેંચતાણ શરૂ થઇ ગઇ છે.  હાર્દિક પટેલે કોંગ્રેસ નેતાગીરી સામે હૈયાવરાળ ઠાલવતા … Read More

Attempt of Corporator Rachnaben Suicide: કોંગ્રેસના મહિલા કોર્પોરેટર મોંઘવારી વિરુદ્ધ પ્રદર્શન માં આત્મવિલોપન નો પ્રયાસ કરતા તેમની તબિયત લથળી

અહેવાલ: જગત રાવલ જામનગર, 02 એપ્રિલ: Attempt of Corporator Rachnaben Suicide: જામનગર જીલા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને પેટ્રોલના ભાવ વધારાના વિરોધમાં આજે લાલ બંગલા સર્કલમાં વિરોધ પ્રદર્શન … Read More

Gujarat congress MLA anil joshiyara passed away: ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અનિલ જોશિયારાનું લાંબી માંદગી બાદ નિધન

Gujarat congress MLA anil joshiyara passed away: અનિલ જોશિયારા લાંબા સમયથી બીમાર હતા, જ્યાં આજે તેમણે ચેન્નાઈની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા અમદાવાદ, ૧૪ માર્ચ: Gujarat congress MLA anil joshiyara passed … Read More

Congress chintan shivir: જેમની સામે લડાઈ લડવાની છે તે સત્યના વિરોધી છે અને જુઠ્ઠુ બોલવામાં અને જુઠ્ઠુ ફેલાવવામાં નિષ્ણાંત છે: જગદીશ ઠાકોર

Congress chintan shivir: ચિંતન શિબિરના બીજા દિવસે ૨૬ ફેબ્રુઆરીએ કોંગ્રેસપક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધ દ્વારકા આવશે. ભગવાન દ્વારકાધીશના દર્શન – આશીર્વાદ બાદ સૌને માર્ગદર્શીત કરશે: ડૉ. રઘુ શર્મા દ્વારકા, 25 … Read More

Arjunbhai Modhwadia Reaction: કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપામાં જોડાવવા અંગે અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રતિક્રિયા

Arjunbhai Modhwadia Reaction: ભારતીય જનતા પાર્ટીની એક જ નિતી છે યુઝ અને થ્રો. એટલે ભાજપમાં જવા વાળા કંઈ કમાવાના નથી અને જે લોકો આજીવથી ભાજપ સાથે જોડાયેલા છે તેમના ભાગે … Read More

Jayrajsinh parmar left congress: ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ થઈ પક્ષ છોડવાનો લીધો નિર્ણય

Jayrajsinh parmar left congress: જયરાજ સિંહ બે-ત્રણ દિવસમાં ભાજપમાં જોડાય તેવી શક્યતા અમદાવાદ, 17 ફેબ્રુઆરીઃ Jayrajsinh parmar left congress: ગુજરાત કોંગ્રેસના નેતા જયરાજસિંહ પરમારે પક્ષની કામગીરી અને નેતાઓની નિષ્ક્રિયતાથી નારાજ … Read More

Arjun modhwadia accuses bjp government: બિન સચિવાલય ક્લાર્કની ભરતી પરીક્ષા રદ્દ કરવા મુદ્દે અર્જુન મોઢવાડિયાનો મોટો આરોપ- વાંચો વિગત

Arjun modhwadia accuses bjp government: અર્જુન મોઢવાડિયોનું કહેવું છે કે, પોતાના ઉમેદવારોના સેટિંગ ની વ્યવસ્થા ના થતા રાજ્યની ભાજપ સરકારે ભરતી પરીક્ષા રદ્દ કરાવી ગાંધીનગર, 10 ફેબ્રુઆરીઃArjun modhwadia accuses bjp … Read More

Employment in Gujarat: ગ્રેજ્યુએટ યુવાનો માટે ગુજરાતમાં રોજગારીની પૂરતી તકો નથી: અર્જુનભાઈ મોઢવાડિયા

Employment in Gujarat: તકોના અભાવે ગુજરાતનો આઈટી પાસ યુવાન રોજગારી માટે અમેરિકાની સિલીકોન વેલીથી શરૂ કરીને ભારતમાં હૈદરાબાદ, બેંગ્લોરમાં જઈ પોતાની કારર્કિદી બનાવવા મજબુર છે: અર્જુનભાઈ મોઢવાડિયા Employment in Gujarat: … Read More

Gujarat congress party issues: કોંગ્રેસના 10 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામ, સેહઝાદ પઠાણનું નામ ચર્ચામાં- વાંચો વિગત

Gujarat congress party issues: નારાજ જૂથના 10 થી વધુ કોર્પોરેટરો રાજીનામુ આપી દીધા, જેમાં 4 મુસ્લિમ તેમજ 5 મહિલા કોર્પોરેટરો સામેલ અમદાવાદ, 11 જાન્યુઆરીઃGujarat congress party issues: હંમેશ માફક ફરી … Read More

Gujarat congress: ગુજરાત સરકારના માહિતી વિભાગના વર્ગ-૧, ૨ અને ૩ના અધિકારીઓની ભરતી સંપૂર્ણપણે ભ્રષ્‍ટાચાર વિશે કોગ્રેંસેનું મહત્વનું નિવેદન

Gujarat congress: કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડીયાએ સદરહુ પરીક્ષાઓ રદ્દ કરીને ગુજરાત પબ્‍લિક સર્વિસ કમિશન મારફત પુનઃપરિક્ષા લઈને સદરહુ કમલમ્‌ પ્રેરિત ભરતી કૌભાંડના ભાગીદારોની ધરપકડ કરવાની માંગણી કરી ગાંઘીનગર, … Read More