dissolution of dashama and ganesha in river: દશામા અને ગણેશજીની મૂર્તિનું નદીમાં વિસર્જન કરવાની મનાઈ- વાંચો વિગત

dissolution of dashama and ganesha in river: છેલ્લા કેટલા વર્ષોથી દશામાની મૂર્તિઓનું સાબરમતી નદીના ઓવારાઓ ઉપર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન દ્વારા બનાવવામાં આવેલા કૃત્રિમ કુંડોમાં વિસર્જન કરવામાં આવતું હતું અમદાવાદ,06 ઓગષ્ટ: … Read More

Vaccination record: રાજ્યમાં પાંચમી ઓગસ્ટ સુધીમાં 3.50 કરોડથી વધુ વેકસીનેશન ડોઝ અપાયા

Vaccination record: એક જ દિવસમાં સમગ્ર રાજ્યમાં પ.૮૧ લાખથી વધુ રસીકરણ ડોઝ અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ ગાંધીનગર, ૦૫ ઓગસ્ટ: Vaccination record: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના માર્ગદર્શનમાં … Read More

5 years Rupani Govt function: પાંચ વર્ષ આપણી સરકારના, શિક્ષણ ક્ષેત્રે આધુનિક વિકાસના જામનગરમાં યોજાયો કાર્યક્રમ

5 years Rupani Govt function: જ્ઞાન શક્તિ દિન નિમીતે જામનગર જિલ્લામાં ૧૦૭ જ્ઞાનકુંજ વર્ગખંડોનું લોકાર્પણ,૪૩ વર્ગખંડોનું ખાતમુહુર્ત તથા અત્યાધુનિક I.C.T. લેબનું લોકાર્પણ કરાયું ગમે તેવી વિકટ સ્થિતિમાં પણ વિદ્યાર્થીઓને પૂરતી … Read More

Vaccination last date: રાજ્યમાં વેપારીઓ-સેવાકીય કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા લંબાવવામાં આવી- વાંચો વિગત

Vaccination last date: રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ માટે કોરોના વેકસીનેશન ફરજિયાત લેવાની સમયમર્યાદા તા.૧પમી ઓગસ્ટ ર૦ર૧ સુધી લંબાવવામાં આવી છે ગાંધીનગર, 31 જુલાઇઃ Vaccination last date: રાજ્યમાં વેપારીઓ-સેવાકીય સંસ્થાઓના કર્મચારીઓ … Read More

Gujarat Govt: રાજ્યમાં સરકારી – ગ્રાન્ટ ઈન એઈડ શાળાના વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો આપવામાં નિષ્ફળ ભાજપ સરકાર: ડૉ. મનિષ દોશી

Gujarat Govt: ભાજપ સરકારની ભ્રષ્ટ નિતિ રીતિના કારણે ગુજરાતના વિદ્યાર્થી – વાલીઓ પારાવાર મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. અમદાવાદ , ૩૧ જુલાઈ: Gujarat Govt: રાજ્યમાં સરકારી – ગ્રાન્ટ ઈન એઈડ શાળાના … Read More

Govt.New guideline: ત્રીજી લહેરની આશંકાને જોતા સરકારે બહાર પાડી નવી ગાઈડલાઈન, હવે લગ્ન પ્રસંગમાં માત્ર આટલો લોકોને જ મંજૂરી- વાંચો વિગત

Govt.New guideline: રાજ્ય સરકારે નવું જાહેરનામું બહાર પાડ્યું છે જેમાં લગ્નને સામાજિક કાર્યક્રમમાં નહીં ગણવાનો ઉલ્લેખ કરાયો ગાંધીનગર, 31 જુલાઇઃ Govt.New guideline: રાજ્યમાં તાજેતરમાં જ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુને લઇને … Read More

Victims will get priority in job: એસિડ એટેક અને રક્તપિત્ત પીડિતોને નોકરીમાં અપાશે અગ્રીમતા, રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય- વાંચો વિગત

Victims will get priority in job: દિવ્યાંગો માટેની તજજ્ઞ સમિતિ દ્વારા આ નિર્ણય કરાયો છે. નગરપાલિકા, કોર્પોરેશન અને જાહેર સાહસોમાં તેઓને નોકરી મળશે ગાંધીનગર, 30 જુલાઇઃ Victims will get priority … Read More

Pensioner moghvari bhathu: રાજ્ય સરકારના 9 લાખ 61 હજારથી વધુ અધિકારી/કર્મચારી-પેન્શનરોને મોંઘવારી ભથ્થાના બાકી એરીયર્સનો લાભ અપાશે..!

Pensioner moghvari bhathu: રાજ્ય સરકારના અને પંચાયતના કર્મચારીઓ તેમજ પેન્શનરો મળી કુલ ૯,૬૧,૬૩૮ કર્મચારીઓને લાભ : રાજ્ય સરકારને રૂ. ૪૬૪ કરોડનો વધારાનો ખર્ચ થશે અહેવાલઃ દિલીપ ગજ્જર ગાંધીનગર, 30 જુલાઇઃ … Read More

Rupani sarkar: પાંચ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી નહિ- પરંતુ જન સેવા-લોકહિતના પાંચ વર્ષમાં થયેલા વ્યાપક કામો જન જન સમક્ષ રાજ્ય સરકાર પ્રસ્તુત કરશે

Rupani sarkar: પાંચ વર્ષ આપણી સરકારના-સૌના સાથ સૌના વિકાસ’’ના અન્વયે પાંચ વર્ષમાં થયેલા જનહિત-લોકકલ્યાણના અનેક વિધ વિકાસ કામો-લોકાર્પણો-લાભ વિતરણના કાર્યક્રમો સમગ્ર રાજ્યમાં થશે ગાંધીનગર, 29 જુલાઇઃ Rupani sarkar: મુખ્યમંત્રી વિજયભાઈ … Read More

RTPCR test charges: ગુજરાતમાં RTPCR ટેસ્ટના ભાવમાં આટલા રૂપિયાનો ઘટાડો, ખાનગી લેબ નહિ વસૂલી શકે વધુ ચાર્જ

RTPCR test charges: આરટીપીઆર ટેસ્ટ માટે અત્યાર સુધી 700 રૂપિયા લેવામાં આવતા હતા. ત્યારે તેમાં 300 રૂપિયાનો ઘટાડો કરાયો RTPCR test charges: જો ઘરે RTPCR ટેસ્ટ કરાવવા બોલાવશો તો તેમાં તેના … Read More