Rafale case: હવે ફ્રાન્સમાં થશે ભારત સાથે થયેલી રાફેલ જેટ ડીલની તપાસ, વાંચો શું છે મામલો?

Rafale case: રાફેલ સોદામાં તપાસ માટે ફ્રાંસમાં એક જજની નિયુક્તિ કરવામાં આવી નવી દિલ્હી, 04 જુલાઇ: Rafale case: રાફેલ સોદામાં તપાસ માટે ફ્રાંસમાં એક જજની નિયુક્તિ કરવામાં આવી છે. ફ્રાન્સના પબ્લિક … Read More

જમ્મુ કાશ્મીરમાં આતંકી(terrorists attack) હુમલોઃ બે પોલીસ કર્મી શહીદ, બે નાગરિકના મોત નિપજ્યા

શ્રીનગર, 12 જૂનઃ જમ્મુ-કાશ્મીરના સોપોરમાં આતંકી હુમલા(terrorists attack)માં બે પોલીસકર્મી શહીદ થઇ ગયાં છે. જ્યારે એક નાગરિકનું મોત નિપજ્યું છે. સોપોરમાં અમરાપોરા નજીક આતંકીઓએ પોલીસ અને CRPFની સંયુક્ત ટીમ પર હુમલો કર્યો જેમાં … Read More

પુલવામામાં શહીદ થયેલા મેજરના પત્નિ નિકીતા કૌલ (nitika kaul) પણ કરશે દેશની સેવા, ભારતીય સેનામાં વિધિવત જોડાયા- વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 30 મેઃ પુલવામાં હુમલામાં શહીદ થયેલા પોતાના પતિ મેજર વિભૂતિ શંકર ધૌંદિયાલના પદચિન્હ પર ચાલતા નિકિતા કૌલ (nitika kaul) શનિવારે સેનામાં જોડાયા છે. સેનાની ઉત્તરી કમાનના કમાંડર લેફ્ટિનેંટ … Read More

CRPF જવાન રાકેશ્વર સિંહ મન્હાસને નક્સલીઓએ 5 દિવસ બાદ આ કારણે છોડી મૂક્યો,જવાનની પત્ની અને ચાર વર્ષની દીકરી વડાપ્રધાનનો આભાર માન્યો!

નવી દિલ્હી: CRPF જવાન રાકેશ્વર સિંહ મન્હાસને નક્સલીઓએ 5 દિવસ બાદ ગઈ કાલે 8 એપ્રિલના રોજ છોડી મૂક્યો. પરંતુ આ નક્સલીઓ જે રીતે જવાનને બંધક બનાવીને લાવ્યા, તેમને અપમાનિત કર્યા અને … Read More

Bijapur: સુરક્ષાદળોના જવાનોની ટુકડી પર નક્સલવાદીઓએ ઘાત લગાવીને હુમલો કર્યો, 5 જવાન શહીદ થયા અને 12 ઘવાયા- વાંચો સંપૂર્ણ અહેવાલ

નવી દિલ્હી, 04 એપ્રિલ: છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુર(Bijapur) અને સુકમા જિલ્લાના સરહદી ક્ષેત્રોમાં શનિવારે સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે થયેલી અથડામણ દરમિયાન પાંચ જવાન શહીદ થઈ ગયા, જ્યારે 12 જવાનો … Read More

જમ્મુ કાશ્મીર(sophia)માં સુરક્ષા દળોની મોટી સફળતા, 3 આતંકીવાંદીઓ ઠાર મરાયા, એક એસપીઓ શહીદ- એક જવાન થયા ઘાયલ

શ્રીનગર, 17 ફેબ્રુઆરીઃ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. શોપિયાં(sophia) જિલ્લાના બડગામમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે ચાલી રહેલ અથડામણમાં શુક્રવાર સવારે ત્રણ આતંકવાદીઓ ઠાર મારવામાં આવ્યા છે. … Read More

એવરેસ્ટ પર તિરંગો ફરકાવનાર પ્રથમ ભારતીય સૈન્ય ઑફિસર નરેન્દ્ર કુમારનું 87 વર્ષની વયે નિધન

નવી દિલ્હી,01 જાન્યુઆરીઃ એવરેસ્ટ પર પોતાના દેશનો તિરંગો ફરકાવો દરેકનું સ્વપ્ન હોય છે. અત્યાર સુધીમાં ઘણા ભારતીયોએ પોતાના દેશનો તિરંગો એવરેસ્ટ પર ફરકાવી લીધો છે. પરંતુ ૧૯૬૫ના પ્રથમ ભારતીય એવરેસ્ટ … Read More

भारतीय सेना ने उत्तरी सिक्किम में चीनी नागरिकों को बचाया

05 SEP 2020by PIB Delhi भारतीय सेना ने 03 सितंबर 2020 को 17,500 फुट की ऊंचाई पर उत्तरी सिक्किम के प्लेटु क्षेत्र में रास्ता भटक चुके तीन चीनी नागरिकों की … Read More

थल सेना अध्यक्ष ने लद्दाख का दौरा किया:रक्षा मंत्रालय

भारतीय सेना 04 SEP 2020 by PIB Delhi थल सेना अध्यक्ष जनरल एमएम नरवाणेने आज लेह की दो दिवसीय यात्रा का समापन किया। थल सेना अध्यक्ष 03 सितंबर 2020 को … Read More