MukhyaMantri Matrushakti Yojana: સગર્ભા માતાઓ અને કિશોરીઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ
MukhyaMantri Matrushakti Yojana: બારડોલી તાલુકાના રામપુરા ગામના પ્રસૃતા દર્શનાબેન હળપતિ માટે આશીર્વાદરૂપ બની ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’ બાળકો, કિશોરીઓ, સગર્ભા, ધાત્રી માતાઓને પૌષ્ટિક પૂરક આહાર થકી મળી રહ્યું છે સુપોષણ સુરત, … Read More