Approval of CM Bhupendra Patel: ગુજરાતના આ જિલ્લાને નર્મદાનું પાણી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરી

Approval of CM Bhupendra Patel: સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ સુવિધાથી વંચિત ત્રણ તાલુકાના ૩૮ ગામોને નર્મદાનું પાણી આપવા રૂપિયા ૩૪૮ કરોડની યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વહીવટી મંજૂરી લોકપ્રતિનિધિઓ-સ્થાનિક આગેવાનો અને ખેડૂતોની … Read More

Nal se jal yojna gujarat: ઇતિહાસમાં પહેલી વખત નર્મદા જિલ્લાના સાદા ગામ સુધી પહોંચાડવામાં આવ્યું 24 કલાક શુદ્ધ પાણી

Nal se jal yojna gujarat: કરજણ નદીમાં સૌર ઊર્જા આધારિત ફ્લોટિંગ સેટઅપ બનાવીને સાદા ગામના ઘરે-ઘરે પહોંચાડ્યું નલ સે જલ • સાદા ગામના 45 પરિવારોના લગભગ 250 લોકોને મળશે 24 … Read More

Good news for farmers: CM ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતમાં લીધો વધુ એક નિર્ણય, 111 ગામના ખેડૂતોને થશે લાભ

Good news for farmers: મુખ્યમંત્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે 35 હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે. ગાંધીનગર, 02 સપ્ટેમ્બર:Good news for … Read More

Bhartiya kisan sangh dharna: નર્મદાના નીર મુદ્દે ખેડૂતોના ધીર તૂટ્યા; કલેકટર કચેરી બહાર અચોક્કસ મુદ્દતના ધરણાં

Bhartiya kisan sangh dharna: સરકાર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં હજી કોઈ નિર્ણય નથી આવ્યો. જો નર્મદાના પાણી, મીટર પ્રથાને લઈને જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો ગુજરાત પ્રાંત … Read More