વાવાઝોડાની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન(rescue operations) યથાવત, 184 લોકોને રેસ્ક્યૂ કર્યા,ફસાયેલા લોકોની જાણકારી માટે હેલ્પલાઈન નંબર જાહેર કર્યો..!

મુંબઇ. 19 મેઃrescue operations: અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તૌકતેની ઝપેટમાં આવેલા જહાજ P-305 નું રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. જહાજ પર 261  લોકોમાંથી 184 લોકોને બચાવી લેવાયા છે. જો કે હજુ … Read More