ભારત સાથે સંબંધ સુધારવા ઇચ્છે છે પાકિસ્તાન(Pakistan), પાકનેતાએ આપ્યુ આ નિવેદન- વાંચો વિગતે શું કહ્યું..

નવી દિલ્હી, 24 માર્ચઃ દુનિયા બધા દેશો જાણે છે કે ભારત અને પાકિસ્તાન(Pakistan) વચ્ચે સતત અણબનાવ રહ્યાં કરે છે. પાકિસ્તાનમાં ચાલી રહેલી આતંકવાદી પ્રવૃતિના કારણે ભારત-પાકના સંબંધ બગડી ગયા છે. … Read More