Vastu tips: સૂર્યાસ્ત પછી વૃક્ષો-છોડ સાથે છેડછાડ કરશો નહીં, જાણો કારણો…

Vastu tips: રાત્રે તેમના આરામમાં ખલેલ પહોંચાડવી અને સૂતી વખતે તેમને જગાડવું એ શાસ્ત્રોની વિરુદ્ધ માનવામાં આવે છે અમદાવાદ, ૧૨ નવેમ્બર: Vastu tips: સનાતન ધર્મમાં આવી અનેક પરંપરાઓ છે, જે … Read More

Junagadh: ભેસાણ તાલુકાના ખજૂરી હડમતીયા ગામનાં વૃદ્ધોએ સ્મશાનને સ્વર્ગ જેવું બનાવ્યુ, યુવાઓને આપ્યો સુંદર સંદેશ- વાંચો વિગત

Junagadh: કોરોનાની મહામારીના કપરા સમયમાં અગ્નિદાહ દેવા માટે અહીં લાકડાનો સ્ટોક તેમજ આ સાથે 70 જેટલા વૃક્ષઓનું વાવેતર કર્યું જૂનાગઢ, 19 જુલાઇઃ Junagadh: જે કામ ગ્રામ પંચાયત કે રાજકારણ મા … Read More

વધતા સંક્રમણના કારણે ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન(inauguration) કરવામાં આવ્યું રદ્દ, રાજ્યગૃહમંત્રી કરવાના હતા ઉદ્ધાટન

શાહીબાગમાં 50 બેડના આઇસોલેશન વોર્ડની શરૂઆત– જેનુ ઉદ્ધાટન (inauguration) રાજ્યગૃહમંત્રી કર્યુ હતુ..! ગાંધીનગર, 06 મેઃ inauguration સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. હોસ્પિટલો પણ ખાલી નથી તેવા સંજોગોમાં પણ … Read More

Breaking News: કોરોના વેક્સિન બનાવનારી પુણેની સીરમ ઈન્સ્ટિટ્યુટ ખાતે આગ લાગી,આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન ચાલુ- જુઓ વીડિયો

પુણે, 21 જાન્યુઆરીઃ કોરોના સામે લોકોને રક્ષણ આપનારી વેક્સિન બનાવનારી કંપની ખાતે આગ લાગવાની ઘટના બની છે. જી, હાં પુણે ખાતે આવેલી સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)માં આગ લાગવાની ઘટના … Read More

ગુજરાતમાં બની શકે છે કોરોના વેક્સિન માટેનો કોલ્ડ સ્ટોરેજ પ્લાન્ટ..!

અમદાવાદ,09 ડિસેમ્બરઃ વિશ્વના મોટા દેશોમાં કોરોના વાયરસ વેક્સિન બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દેશમાં વધતી જતી કોરોનાના કેસની સંખ્યાના કારણે ભારતીયોને વેક્સિન મળી રહે, તેમાટે સરકાર કાર્ય કરી રહી છે. … Read More