CoWIN Global E-Conclave: ભારતે વિશ્વને કોરોના મહામારીથી બચાવવા માટે તમામ પ્રયત્નો કર્યા, જુઓ વીડિયો વધુમાં શું કહ્યું વડાપ્રધાને?

CoWIN Global E-Conclave: પ્રધાનમંત્રીએ કહ્યુ, મહામારીથી છૂટકો મેળવવા માટે વેક્સિનેશન મોટી આશા છે અને શરૂઆતથી ભારતમાં અમે વેક્સિનેશન માટે ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કરવાનો નિર્ણય કર્યો. નવી દિલ્હી, 05 જુલાઇઃCoWIN Global … Read More

CM resign: ભાજપની ચિંતામાં વધારો, માત્ર ચાર મહિનામાં આ રાજ્યના મુખ્ય મંત્રીએ રાજીનામું આપ્યું..!

CM resign: બીજીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે રાજીનામું આપવાની રજૂઆત કરી નવી દિલ્હી, 03 જુલાઇઃ CM resign: ઉત્તરાખંડના મુખ્યમંત્રી તિરથસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની … Read More

MSME: સરકારે છૂટક અને જથ્થાબંધ વેપારને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ તરીકે સામેલ કરવાની ઘોષણા કરી- વાંચો વિગતે

નવી દિલ્હી, 02 જુલાઇઃ MSME: સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME), માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે છૂટક અને જથ્થાબંધ વેપારને એમએસએમઈ તરીકે સામેલ કરીને એમએસએમઈ માટે સંશોધિત … Read More

Credit Guarantee Scheme: હેલ્થ સેક્ટરમાં આ વર્ષે બમણુ બજેટ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી મોટી જાહેરાત- વાંચો વધુ વિગત

Credit Guarantee Scheme: પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે હેલ્થ સેક્ટર માટે બજેટની ફાળવણી બમણાથી પણ વધુ એટલે કે બે લાખ કરોડ રૂપિયાથી વધુ કરવામાં આવી છે નવી દિલ્હી, 02 … Read More

Attack on NHRC: પશ્ચિમ બંગાળમાં થયેલી હિંસાની તપાસ કરતી ટીમ પર હિંસક હુમલો, વાંચો શું છે મામલો?

Attack on NHRC: હિંસાની તપાસ કરી રહેલા રાષ્ટ્રીય માનવાધિકાર પંચ (નૅશનલ હ્યુમન રાઇટ્સ કમિશન – NHRC)ના સભ્યો પર મંગળવારે કોલકાતાના જાદવપુર વિસ્તારમાં કથિત તૃણમૂલ સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો નવી … Read More

Attorney general: મંત્રીઓની અનિચ્છા વચ્ચે મોદીએ કે. કે. વેણુગોપાલને એટર્ની જનરલ તરીકે એક વર્ષનું એક્સટેન્શન આપ્યું- વાંચો શું છે મામલો?

Attorney general: ૨૦૧૭માં એટર્ની જનરલ નિમાયેલા વેણુગોપાલની મુદત ગયા વર્ષ પૂરી થતાં મોદીએ તેમને ત્રણ વર્ષનું એક્સટેન્શન આપવા નિર્ણય લીધો હતો પણ વેણુગોપાલે અનિચ્છા દર્શાવતાં મોદીએ તેમને એક વર્ષનું એક્સટેન્શન … Read More

terror attack in j&k : આતંકવાદીઓએ એસપીઓ અધિકારીના ઘરમાં ઘૂસીને પરિવારની કરી દીધી હત્યા, જાણો વિગતે

terror attack in j&k : કાશ્મીર મામલે વડાપ્રધાનની બેઠક બાદ ત્રાસવાદી ઘટનાક્રમનો સિલસિલો શરૂ થઇ ગયો શ્રીનગર, 28 જૂનઃterror attack in j&k : જમ્મુ-કાશ્મીર પર આતંકવાદીઓની હંમેશા નજર રહેલી છે. … Read More

Cabinet reshuffle: આ તારીખે બેઠકમાં કેબિનેટમાં ફેરફાર અંગે PM મોદી મંત્રીઓને આપશે જાણકારી- વાંચો વિગત

Cabinet reshuffle: મોદી જુલાઈમાં 15 મંત્રીઓને કરશે રવાના, નવા 27 મંત્રીઓના નામનું લિસ્ટ જાહેર નવી દિલ્હી, 28 જૂનઃ Cabinet reshuffle: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં ફેરફારની વાતો લાંબા સમયથી ચાલી રહી … Read More

AMA Kaizen Academy: प्रधानमंत्री ने एएमए, अहमदाबाद में जेन गार्डन और काइज़ेन एकेडमी का उद्घाटन किया

AMA Kaizen Academy: प्रधानमंत्री ने विस्तार से गुजरात में मिनी-जापान बनाने के अपने विजन की जानकारी दी अहमदाबाद, 27 जून: AMA Kaizen Academy: जेन गार्डेन और काइजेन एकेडमी के समर्पण … Read More

Ayodhya vikas yojana: અયોધ્યા એક આધ્યાત્મિક કેન્દ્ર, વૈશ્વિક પર્યટન હબ અને એક સ્થાયી સ્માર્ટ સિટીના રુપમાં વિકસિત થશેઃ પીએમ મોદી

નવી દિલ્હી, 26 જૂનઃAyodhya vikas yojana: અયોધ્યાના વિઝન ડોક્યુમેન્ટને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. આશરે 1.5 કલાક સુધી ચાલેલી આ બેઠકમાં અયોધ્યાના વિકાસ કાર્યોનું વિઝન ડોક્યુમેન્ટ … Read More