Guru Purnima: ગુરુપૂર્ણિમા આશીર્વચન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
Swami ji ni vani part-45: ગુરુ સ્વયં આપણા જીવનમાં ઈશ્વરની કૃપાનો પરિચય આપે છે. જે કંઈ છે તે ઈશ્વર જ છે. Guru Purnima: ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, … Read More
Swami ji ni vani part-45: ગુરુ સ્વયં આપણા જીવનમાં ઈશ્વરની કૃપાનો પરિચય આપે છે. જે કંઈ છે તે ઈશ્વર જ છે. Guru Purnima: ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય, … Read More
Swamiji ni vani Part-33: તૃષ્ણા, લોભ, અસંતોષ – આ હીન મૂલ્યોના સેવનથી માણસ અપ્રામાણિક બને છે: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી. “શ્રેય-પ્રેયનો વિવેક” ધર્મ ડેસ્ક: Swamiji ni vani Part-33: પ્રત્યેક મનુષ્યના … Read More
“ચાર પુરુષાર્થ” Swamiji ni vani Part-27: મનુષ્ય પણ જગતનો એક અંશ હોવાને કારણે એનાં કર્મ એ સંવાદિતાને અનુરૂપ હોય તો જ માનવ-જીવન સુખી થઈ શકે. સૃષ્ટિના નિયમની વિરુદ્ધ જઈને આપણે … Read More
Swamiji ni Vani part-23: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી દાન દાન વિષે ગીતામાં ભગવાન કહે છે:दातव्यमिति यद्दानं दियतेनुपकारिणे. Swamiji ni Vani part-23: દાન કરવું જોઈએ અને એવી રીતે કરવું જોઈએ કે … Read More
Swamiji ni Vani part-21: સમાજનો પ્રત્યેક સભ્ય જો એવી ભાવના રાખે કે હું સમાજની સેવા કરું, તો આપોઆપ બધા સેવા કરે અને બધાને સેવા મળે. Swamiji ni Vani part-21: એક … Read More
શોક એ જીવસૃષ્ટિની ઊપજ(Swamiji ni Vani part-08) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-08 ધર્મ ડેસ્ક, 13 માર્ચ: Swamiji ni Vani part-08: મનુષ્યજીવનનો મૂળભૂત પ્રશ્ન છે વિષાદ. એવો એકે માણસ નથી જેને … Read More
ઈશ્વરસૃષ્ટિ અને જીવસૃષ્ટિ(God creation and life creation) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-06 શાસ્ત્રો કહે છે કે બે પ્રકારની સૃષ્ટિ છે: (God creation and life creation) એક ઈશ્વરસૃષ્ટિ અને બીજી જીવસૃષ્ટિ. … Read More
નિષ્ક્રિયતા અને નિવૃત્તિ(Inactivity and retirement) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી: ભાગ-06 Inactivity and retirement: નિવૃત્તિ એ માનવનો મૂળભૂત ધર્મ છે એમ ભગવદ્ગીતા શીખવે છે. ચોવીસ કલાકના દિવસમાં પણ આપણી સૌથી પ્રિયમાં … Read More
સાધ્ય અને સાધન(Sadhya ane sadhan) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-4 ધર્મ ડેસ્ક, 04 જાન્યુઆરી: Sadhya ane sadhan: ભગવાન કૃષ્ણ ભગવદ્ગીતામાં કહે છે : वासुदेव: सर्वम् l સર્વ વાસુદેવ છે. સર્વ વાસુ પણ છે … Read More
“જીવનધ્યેય“(Life goal) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-2 ધર્મ ડેસ્ક, 19 ડિસેમ્બર: Life goal: પાયાનો પ્રશ્ન તો એ છે કે જીવનનું ધ્યેય શું છે ? ધન કમાવું, તેનો સંચય કરવો, સુખ-સગવડો ભોગવવી માત્ર એ … Read More