Upnishadno Sandesh: દ… દ… દ…ઉપનિષદનો શાશ્વત સંદેશ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

“Swami ji ni vani part-47” Upnishadno Sandesh: કામ, ક્રોધ અને લોભથી મુક્તિનો માર્ગ – દમન, દયા અને દાન દ્વારા જીવનમાં શાંતિ અને કલ્યાણ .દ… દ… દ…:Upnishadno Sandesh: ઉપનિષદમાં એક સુંદર … Read More

Swami ji ni vani part-44: ક્રોધથી મુક્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-44: જે વસ્તુમાં પરિવર્તન કરવાની શક્યતા નથી તેને પ્રસન્નતાપૂર્વક સ્વીકારી લેવી જોઈએ. Swami ji ni vani part-44: ભગવાને ગુણ અને દોષના મિશ્રણમાંથી મનુષ્યને બનાવ્યો છે. જગતમાં … Read More

Swami ji ni vani part-43: ક્રોધનો ત્યાગ અતિ કઠિન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swami ji ni vani part-43: ભગવાન કહે છે કે, ક્રોધ એક નંબરનો દુશ્મન છે, પરંતુ ઘણા લોકોને એવું લાગતું નથી. તે એમ માને છે કે ‘ક્રોધ ન કરીએ તો કશું … Read More

Victory over desire: કામના ઉપર વિજય: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Victory over desire: કામના ઉપર વિજય (Swami ji ni vani Part-40) કામ એટલે તૃષ્ણા – Victory over desire: કોઈ વિષયને ભોગવવાની તીવ્ર ઇચ્છા. આવી તીવ્ર ઇચ્છા એકદમ જન્મતી નથી. જ્યારે … Read More

Swamiji ni vani Part-37: કસોટી: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Swamiji ni vani Part-37: કસોટી Swamiji ni vani Part-37: કઠોપનિષદ વર્ણવે છે કે મૃત્યુદેવ યમરાજા પાસે ત્રીજું વરદાન માગતાં બાળક નચિકેતા પૂછે છે : ‘કોઈ કહે છે કે મૃત્યુ પછી … Read More

Swamiji ni vani Part-32: શું માત્ર ધન-સંપત્તિથી આપણને સંતોષ થવાનો છે? વિચારજો જરૂરથી..

Swamiji ni vani Part-32: અજ્ઞાન-અવિવેક: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni vani Part-32: જાતજાતની કામનાઓથી પ્રેરાઈને લોકો જાતજાતની સેવા-ઉપાસના કરતા હોય છે. કોઈ ભૂત-પલીતની, તો કોઈ યક્ષ-રાક્ષસની, તો વળી કોઈ … Read More

Swamiji ni vani Part-31: માણસો પોતાની જાતને દેખાદેખીથી હોડમાં મૂકી દે; પછીના પરિણામ શું?

Swamiji ni vani Part-31: “ગાડરિયો પ્રવાહ” પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી માણસો પોતાની જાતને દેખાદેખીથી હોડમાં મૂકી દે છે. ‘પેલા પાસે મારુતિ છે એટલે મારી પાસે પણ હોવી જોઈએ. પડોશીનો છે … Read More

Swamiji ni Vani part-22: વસુધૈવ કુટુમ્બકમ્‌

Swamiji ni Vani part 22 વસુધૈવ કુટુમ્બકમ્‌:પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી Swamiji ni Vani part-22: અર્જુન એમ માનતો હતો કે ‘કૌરવો સાથેનું આ મારું યુદ્ધ છે અને તેથી એ લોકોને મારવામાં … Read More

Swamiji ni Vani part-20: ઉપનિષદો “વૈશ્વિક યજ્ઞ”નું બહુ સુંદર વર્ણન કરે છે…

Swamiji ni Vani part-20: વૈશ્વિક યજ્ઞ: પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતી तस्मादग्नि: समिधो यस्य सूर्य: Swamiji ni Vani part-20: આ જે વૈશ્વિક યજ્ઞ ચાલી રહ્યો છે તેમાં સૌથી પહેલાં અગ્નિની એટલે … Read More

Swamiji ni Vani part-19: ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં યજ્ઞની બહુ જ વ્યાપક વ્યાખ્યા આપે છે: यज्ञो वै विष्णु:

Swamiji ni Vani part-19: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી: “સમર્પણ-યજ્ઞ“ ગીતાના ત્રીજા અધ્યાયમાં ભગવાન કહે છે: सहयज्ञा: प्रजा: सृष्ट्वा पुरोवाच प्रजापति: |अनेन प्रसविष्यध्वमेष वोस्त्विष्टकामधुक् || Swamiji ni Vani part-19: બ્રહ્માજીએ જ્યારે … Read More