Ujjain fire incident: ઉજ્જૈનના મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, દરેક પીડિતને 1 લાખની સહાય અને મફત સારવાર, CMએ કરી જાહેરાત

Ujjain fire incident: મહાકાલ મંદિરમાં ભસ્મ આરતિમાં મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવક મહેશ શર્મા અને ચિંતામન ગેહલોત અને અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા નવી દિલ્હી, … Read More