Ujjain fire incident: ઉજ્જૈનના મંદિરના ગર્ભગૃહમાં ભસ્મ આરતી દરમિયાન લાગી આગ, દરેક પીડિતને 1 લાખની સહાય અને મફત સારવાર, CMએ કરી જાહેરાત

Ujjain fire incident: મહાકાલ મંદિરમાં ભસ્મ આરતિમાં મુખ્ય પૂજારી સંજય ગુરુ, વિકાસ પૂજારી, મનોજ પૂજારી, અંશ પુરોહિત, સેવક મહેશ શર્મા અને ચિંતામન ગેહલોત અને અન્ય ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા નવી દિલ્હી, … Read More

Vedic Clock: ઉજ્જૈનમાં લાગી દુનિયાની પ્રથમ વૈદિક ઘડીયાળ, હવે ટાઇમ સાથે શુભ મુહૂર્તની પણ મળશે જાણકારી

Vedic Clock: આ વૈદિક ઘડિયાળ ઉજ્જૈનના જીવાજી ઓબ્ઝર્વેટરી પાસે લગાવવામાં આવી છે. ધર્મ ડેસ્ક, 05 માર્ચઃ Vedic Clock: પ્રધાનમંત્રી મોદીએ મહાકાળની નગરી ઉજ્જૈનમાં વૈદિક ઘડીયાળનું લોકાર્પણ કર્યું હતું. તેને જ્યોતિષીઓ … Read More

Alia-Ranbir stopped entering the Mahakal temple: બજરંગ દળના કાર્યકરોએ રણબીર-આલિયાને ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં પ્રવેશતા અટકાવ્યા, જય શ્રી રામના નારા લગાવ્યા

Alia-Ranbir stopped entering the Mahakal temple: ઉજ્જૈનના પ્રસિદ્ધ મહાકાલ મંદિરમાં બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટ દ્વારા ‘બીફ’ ખાવા અને ‘બ્રહ્માસ્ત્ર’ જોવા અંગે કરેલી કથિત ટિપ્પણીને લઈને તેમને રોક્યા … Read More

જામનગરના વિશ્વ વિખ્યાત જાણીતા વાસ્તુ શાસ્ત્રી (Vastu Shastri) અને જ્યોતિષીઓ ને પુરસ્કાર અને પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યા

અહેવાલ: જગત રાવલ ઉજ્જૈન, ૧૦ માર્ચ: મહાકાલ નગરી ઉજ્જૈન મા શારદા (Vastu Shastri) જ્યોતિષ અનુસંધાન કેન્દ્રના ૨૫ મા વર્ષ નિમિત્તે સિલ્વર જ્યુબિલી આંતર રાષ્ટ્રિય જ્યોતિષ-વાસ્તુ મહા સંમેલન યોજવામાં આવ્યું હતું … Read More

प्रकृति और पर्यावरण को जीवंत बनाए रखने की हमारी संस्कृति का परिचायक हरियाली अमावस्या:नीला टकसाली

उज्जैन,20 जुलाई : हरियाली अमावस्या ,धरती पर हरी चादर की हरियाली ओढ़ाने का त्योहार, प्रकृति और पर्यावरण को जीवंत बनाए रखने की हमारी संस्कृति का परिचायक। इस अवसर पर भारत … Read More