Kedarnath yatra halted: ભારે વરસાદના કારણે અમરનાથ પછી કેદારનાથ યાત્રા રોકવામાં આવી

Kedarnath yatra halted: ભારે વરસાદની સ્થિતિને જોતા કેદારનાથ યાત્રા પર અસ્થાયી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે નવી દિલ્હી, 09 જુલાઇઃ Kedarnath yatra halted: શુક્રવારે સાંજે વરસાદને કારણે અમરનાથ યાત્રામાં થયેલ ભારે … Read More

Amarnath cloudburst accident Update: અમરનાથમાં વાદળ ફાટવાની ઘટના ભાવનગરના 22 યાત્રીઓ સુરક્ષિત મહુવાનું ત્યાંથી એક યાત્રાળુએ જણાવ્યું

Amarnath cloudburst accident Update: આ ઘટના સમયે ગુફા નજીક 10થી 15 હજાર શ્રદ્ધાળુઓ ઉપસ્થિત હતા જેમાં 13 શ્રદ્ધાળુના મોત થયા છે જયારે 45 શ્રદ્ધાળુ ફસાયા છે જેમાં ભાવનગર જિલ્લાના પણ … Read More

Cloudburst near amarnath shrine: અમરનાથ ગુફા નજીક વાદળ ફાટ્યું, ઘટનાની જાણ થતા જ રાહત અને બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી

Cloudburst near amarnath shrine: હાલ સ્થાનિક વહીવટી તંત્ર ITBPની ટીમ સાથે રાહત અને બચાવ કાર્યમાં લાગેલું છે અને મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યાં છે નવી દિલ્હી, 08 જુલાઇ: … Read More

Security forces alert on Amarnath Yatra: વૈષ્ણોદેવી બસ હુમલા બાદ અમરનાથ યાત્રાને લઈને સુરક્ષા દળો એલર્ટ

Security forces alert on Amarnath Yatra: કટરામાં માતા વૈષ્ણોદેવી મંદિરે જતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગી હતી. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે. જ્યારે 22 ઘાયલ થયા હતા. અગાઉ … Read More

Amarnath Yatra Online registration: અમરનાથ યાત્રાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ થશે

Amarnath Yatra Online registration: અમરનાથ યાત્રાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ થશે, બુકિંગ કરતા પહેલા જાણી લો આ મહત્વની બાબતો અમદાવાદ, 12 માર્ચ: Amarnath Yatra Online registration: અમરનાથ યાત્રા માટે … Read More

આ વર્ષે પણ કોરોનાને કારણે રદ્દ થઈ અમરનાથ (Amarnath) યાત્રા, ઓનલાઇન જ થઇ શકશે દર્શન

ધર્મ ડેસ્ક, 22 જૂનઃ વર્તમાન સ્થિતિને જોતા અમરનાથ યાત્રા રદ્દ (Amarnath) રદ્દ કરી દેવામાં આવી છે. સતત બીજીવાર કોવિડ-19ને કારણે અમરનાથ યાત્રા રદ્દ થઈ છે. પરંતુ શ્રદ્ધાળુઓ 28 જૂનથી ઓનલાઇન … Read More