vajubhai: કર્ણાટકમાં સાત વર્ષ રાજ્યપાલ રહ્યા બાદ વતન રાજકોટ આવેલા વજુભાઈની ભાજપમાં સક્રિય થવાની જાહેરાત, કહ્યુ- રાજપૂતો માટે મંદિર બનાવાશે

vajubhai: કારડીયા,ભાટી,ગુર્જર સહિત સમસ્ત રાજપૂત સમાજની એકતા પર ભાર મુક્યો હતો અને આ માટે ભવાની માતાજીનું મંદિર વસ્તડીમાં 20 એકર જમીનમાં બનાવવા નિર્ણય પણ જાહેર કર્યો રાજકોટ, 25 જુલાઇઃ vajubhai: … Read More