Independence: ભગવાને માનવીને સ્વતંત્રતા આપી છે, બુદ્ધિ આપી છે અને તેથી તે પોતાની બુદ્ધિનો કે પોતાની શક્તિનો દુરુપયોગ કરી શકે: વિદિતાત્માનંદ સરસ્વતીજી

“સ્વતંત્રતા“(Independence) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-3 Independence: ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી છે જેને અંગ્રેજીમાં free will કહે છે. જ્યાં સ્વતંત્રતા હોય, જ્યાં કોઈ પ્રકારનો અધિકાર પ્રાપ્ત થયો હોય ત્યાં તેનો દુરુપયોગ થવાની … Read More