Independence: ભગવાને માનવીને સ્વતંત્રતા આપી છે, બુદ્ધિ આપી છે અને તેથી તે પોતાની બુદ્ધિનો કે પોતાની શક્તિનો દુરુપયોગ કરી શકે: વિદિતાત્માનંદ સરસ્વતીજી

“સ્વતંત્રતા“(Independence) પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-3 Independence: ભગવાને મનુષ્યને સ્વતંત્રતા આપી છે જેને અંગ્રેજીમાં free will કહે છે. જ્યાં સ્વતંત્રતા હોય, જ્યાં કોઈ પ્રકારનો અધિકાર પ્રાપ્ત થયો હોય ત્યાં તેનો દુરુપયોગ થવાની … Read More

Mera dharm: મારો ધર્મ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

પૂજય સ્વામી વિદિતાત્માનંદ સરસ્વતીજીની વાણી; ભાગ-1    Mera dharm: મહાત્માઓ ભગવદ્‌ગીતાનો વિષય સમજાવતાં કહે છે : ગીતાનો આરંભ, धर्मक्षेत्रे कुरुक्षेत्रे    માં…. धर्म શબ્દથી થયો છે અને અંત, ध्रुव नीतिर्मतिर्मम માં… मम શબ્દથી છે. તેથી ગીતાનો વિષય છે ‘मम … Read More

Basic religious knowledge: ઘણા લોકો પ્રશ્ન કરે છે, ‘સ્વામીજી ! લોકો આપઘાત કેમ કરતા હશે ?

મૂળભૂત ધર્મનું જ્ઞાન (Basic religious knowledge) પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી: (Basic religious knowledge)માનવધર્મ એટલે જે સર્વસામાન્ય છે તેવાં જીવનનાં મૂળભૂત મૂલ્યો. મારા, તમારા, સૌના જીવનને જે મૂલ્યો ધારણ કરે છે … Read More