Intjaar part-14; એન્જલિનાને હવે રીનાની ઈર્ષા પણ થવા લાગી હતી કારણ કે…….

ઇન્તજાર ભાગ/14; (Intjaar part-14) સમય આગળ ચાલતો જાય છે અને રીના ન્યુઓર્કમાં સેટ થતી જાય છે. હવે તો એનામાં ઘણી બધી હિંમત આવતી જાય છે Intjaar part-14: “સમય આગળ ચાલતો … Read More

Urja part-29; સંજનાના ષડયંત્રની ઉંડાણ માહિતી

Urja part-29: પ્રકરણ: 29 સંજનાના ષડયંત્રની ઉંડાણ માહિતી ભાગ (1)        Urja part-29: સંજના અંજનાબહેન અને પારિતોષભાઈ પાસે પેપર પર સહી કરાવી બેન્ક તરફ જાય છે,આ કામ તે એટલું સફાઈપુર્વક … Read More

Urja part-28; સંજનાના દરેક પ્રહારનો ઉર્જા દ્વારા અપાતો આકરો જવાબ….

Urja part-28; પ્રકરણ: 28 સંજનાના દરેક પ્રહારનો ઉર્જા દ્વારા અપાતો આકરો જવાબ…. Urja part-28: ઉર્જા પણ હવે સંજનાના દરેક વારનો મૂહતોડ જવાબ આપતી થઈ જાય છે.પણ ઉર્જા મનમાં વિચારોની ખાઈમાં … Read More

Intjaar part-13: કુણાલના મમ્મી -પપ્પા કહે ;કેમ” બેટા તારું નામતો વસંતી નથી ?

ઇન્તજાર ભાગ/13 (Intjaar part-13) “રીના એમ જ  નામ બોલતી હોય છે કોઈ વાત પણ હોતી નથી છતાં પણ વસંતી ને લાગે છે કે હવે પાણી પહેલાં પાળ બાંધવી જ પડશે.” … Read More

Punyatithi of writer Ramesh Parekh: સાહિત્યકાર રમેશ પારેખની પુણ્યતિથિ પર વાંચો માતૃભાષા અને ગુજરાતી સાહિત્ય સાથે ફરી એક વાર પ્રેમ થઇ જાય તેવો લેખ

Punyatithi of writer Ramesh Parekh: (વિશેષ નોંધ : મારી જેમ આ મૂર્ધન્ય સાહિત્યકાર ર.પા.ની રચનાઓનાં ગળાડૂબ પ્રેમમાં હો તો આ લાંબો લેખ આજે એમની પુણ્યતિથિ પર એક વાર સમય કાઢી … Read More

Intjaar part-12: ખરેખર કોઈ સંબંધ વગર બંને જણા રહી શકે છે એને અજુગતું લાગ્યું હવે..

રીનાએ કહ્યું કે ; ખરેખર કોઈ સંબંધ વગર બંને જણા રહી શકે છે એને અજુગતું લાગ્યું હવે વધુ આગળ …) “બીજા દિવસે સવારે રીનાના સાસુએ પૂછ્યું કે રીના તને શું … Read More

Urja part-27: સંજનાની આગળની યોજના

પ્રકરણ:27 (Urja part-27) સંજનાની આગળની યોજના ભાગ:1 …. Urja part-27: ઉર્જાએ પારિતોષભાઈ અને અંજનાબહેનને પોતાના મમ્મી પપ્પા જ માનેલા.ઉર્જાની યાદીમાં હવે પિયર હવે પાછું છૂટી ગયેલું.પારિતોષભાઈ અને અંજનાબહેન આજે માનસિક … Read More

Prem samjase kyare: પ્રેમ સમજાશે ક્યારે?

પ્રેમ સમજાશે ક્યારે???(Prem samjase kyare) Prem samjase kyare: વિરહની આ વેદના ભરી યાદ અટકશે ક્યારે?રાધા સંગ કાન એકમેકના થઈ જીવન જીવશે ક્યારે? પ્રેમનું નામ હું આપી દઉં ભવોભવનો સાથ,તો રાધા-કૃષ્ણનો … Read More

Khwaja Ahmed Abbas: જેમણે ગાંધીજીને તેમનો સિનેમા અંગેનો અભિપ્રાય બદલવા કહ્યું તેવા ખ્વાજા અહેમદ અબ્બાસ

ગાંધીજીને ફિલ્મો માટે ઝાઝો પ્રેમ નહોતો. તેઓ માનતા હતા કે સિનેમા સમાજને ઉપયોગી નથી. એ વખતે દેશમાંથી માત્ર એક વ્યક્તિએ ગાંધીજીને પત્ર લખવાની હિંમત કરી હતી કે, ‘હું આપના વિચારો … Read More

Intjaar part-11: “મંગળાબા કહે; કેમ રીના આજે તું ખુશ દેખાતી નથી તારા ચહેરા પરની કરચલીઓ બતાવે છે…

ઇન્તજાર /11 (Intjaar part-11) “બીજા દિવસે સવારે રીના પત્રના મનમાં વિચારો  લઈને કામ કરતી હોય છે “બીજા દિવસે સવારે રીના પત્રના મનમાં વિચારો  લઈને કામ કરતી હોય છે. એ બધું કામ પતાવીને … Read More