Ahmedabad: સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સ્વજનો માટે એરકુલરની સુવિધાયુક્ત ડોમ બનાવવામાં આવ્યો

Ahmedabad- સામાન્ય માણસ માટે સરકારી સુવિધા એ જ શ્રેષ્ઠ વિકલ્પ છે : દેવલભાઈ થાનકી, કોવીડગ્રસ્ત દર્દીના સ્વજન અમદાવાદ,21 એપ્રિલઃ અમદાવાદ(Ahmedabad) સોલા સિવિલ હોસ્પિટલ ખાતે કોવીડગ્રસ્ત દર્દીઓના સ્વજનોને કોઈ પણ પ્રકારની … Read More

Covid positive story: ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેક્શન અને ડાયાબિટીસની બીમારી છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં ૬૦ વર્ષીય બહેન એકદમ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા..!

Covid positive story: કોરોના મુક્ત થયેલા ૬૦ વર્ષીય તારાબહેન પટેલે કહ્યું કે, ‘સગા પણ ન રાખી શકે તેવી સારસંભાળ મંજૂશ્રી સ્થિત કોવિડ હોસ્પિટલના તબીબો, સ્ટાફમિત્રોએ રાખી’ મંજૂશ્રી કોવિડ હોસ્પિટલના તબીબોની … Read More

શ્રીરામ જન્મોત્સવ: આજે રામનવમી(ramnavmi), શ્રીરામના જન્મ સમયે ગ્રહોની વિશેષ સ્થિતિ અને શુભયોગ બન્યાં હતાં

ધર્મ ડેસ્ક, 21 એપ્રિલઃ આજે રામનવમી(ramnavmi) છે. હિંદુ કેલેન્ડર પ્રમાણે ચૈત્ર મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ શ્રીરામ જન્મોત્સવ ઉજવવામાં આવે છે. ગ્રંથો પ્રમાણે ત્રેતાયુગમાં આ તિથિએ પુનર્વસુ નક્ષત્રમાં શ્રીરામનો જન્મ … Read More

વડાપ્રધાનના સંબોધન બાદ સીએમ રુપાણીએ કરી મોટી જાહેરાત(CM announcement), કહ્યું ખાનગી હોસ્પિટલ પણ કોવિડ માટે ફાળવવામાં આવશે, વાંચો સંપૂર્ણ અહેવાલ

CM announcement: સરકારી હોસ્પિટલોમાં માનદ સેવા આપી રહેલા મેડીકલ, નર્સિંગ, ફાર્માસિસ્ટ, લેબ-ટેકનિશિયન અને વર્ગ-૪ના સ્ટાફને આગામી ત્રણ મહીના માટે વધુ પ્રોત્સાહક વેતન આપવાનો સંવેદનશીલ નિર્ણય ગાંધીનગર, 20 એપ્રિલઃ ગુજરાતમાં કોરોનાના … Read More

પીએમ મોદી(pm modi)નું દેશને સંબોધનઃ લોકડાઉનને ગણાવ્યું છેલ્લુ ઓપ્શન, જાણો વધુમાં શું કહ્યું વડાપ્રધાને…!

દવાઈ ભી, કડાઈ ભી- આ મંત્રને ભૂલવાનો નથી. વેક્સિન બાદ પણ આ મંત્ર જરૂરી છેઃ પીએમ મોદી(pm modi) નવી દિલ્હીઃ દેશમાં સતત કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી … Read More

self lockdown: વધતા જતા સંક્રમણને લઈને આ જીલ્લાઓ તેમજ બજારો બંધ રહેશે- જાણો આ શહેરોનું નામ છે સામેલ

અમદાવાદ, 20 એપ્રિલઃ સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વરસી રહ્યો છે. દિન પ્રતિદિન કેસો માં સતત વધારો થતો જોવા મળી  રહ્યો છે. આ વધતા સંક્રમણને અટકાવવા માટે લોકો સ્વયભું લોકડાઉન(self lockdown) … Read More

કોરોનાના વધતા કેસોના કારણે આ જિલ્લામાં 30 એપ્રિલ સુધી લગ્ન(marriage)ની અનુમતિ નથી- જાણો વિગત

ઇન્દોર, 20 એપ્રિલઃ દેશમાં વધતા કોરોના વ્યાપને કારણે દરેક રાજ્યોએ પોતાના રાજ્યમાં આંશિક લોકડાઉનની ઘોષણા કરી છે ત્યાં જ અમુક રાજ્યોમાં નાઈટ કરફ્યુ પણ લાદવામાં આવ્યો છે. લોકોએ સરકાર દ્વારા … Read More

મંદિરથી આરોગ્ય મંદિર(BAPS Mandir) સુધીની સફરની કથા: મંદિરમાં ૨૦૦ દર્દીઓ લઈ રહ્યા છે કોરોનાની સારવાર

▪️વડોદરામાં અટલાદરા સ્વામિનારાયણ(BAPS Mandir) મંદિરનું યજ્ઞ પુરૂષ સભાસ્થળ બન્યું કોરોના દર્દીઓનું સારવાર સેવા શુશુશ્રા કેન્દ્ર▪️બી.એ.પી.એસ.સંસ્થા દ્વારા નોન મેડિકલ સુવિધા જ્યારે રાજ્ય સરકારે પૂરી પાડી છે જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ▪️સંસ્થા દ્વારા … Read More

પૂર્વ પીએમ મનમોહન સિંહ બાદ રાહુલ ગાંધી(Rahul gandhi) પણ આવ્યા કોરોના પોઝિટિવ આપી આ રીતે જાણકારી..!

નવી દિલ્હી, 20 એપ્રિલઃ કોરોનાનો કહેર સમગ્રદેશમાં ફેલાઇ રહ્યો છે. આજે કોગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી(Rahul gandhi) કોરોના પોઝિટિવ આવ્યા છે. રાહુલે જાતે ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે, … Read More

CM રુપાણી અને નિતિન પટેલ દાહોદ(Dahod)ની મુલાકાતે કહ્યું- એક અઠવાડિયામાં કોરોનાના દર્દીઓ માટે ૩૦૦ બેડ વધારવામાં આવશે

Dahod:ઝાયડ્સ હોસ્પિટલમાં કાલથી લોકોની સેવામાં સિટી સ્કેનની સુવિધા શરૂ કરવાની મુખ્યમંત્રી જાહેરાત દાહોદ, 20એપ્રિલઃ દાહોદ: કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્યતંત્રની સજ્જતાની જાત માહિતી મેળવવા માટેના ઉપક્રમ અનુસંધાને મુખ્યમંત્રી વિજય રૂપાણી … Read More