મંદિરથી આરોગ્ય મંદિર(BAPS Mandir) સુધીની સફરની કથા: મંદિરમાં ૨૦૦ દર્દીઓ લઈ રહ્યા છે કોરોનાની સારવાર

▪️વડોદરામાં અટલાદરા સ્વામિનારાયણ(BAPS Mandir) મંદિરનું યજ્ઞ પુરૂષ સભાસ્થળ બન્યું કોરોના દર્દીઓનું સારવાર સેવા શુશુશ્રા કેન્દ્ર▪️બી.એ.પી.એસ.સંસ્થા દ્વારા નોન મેડિકલ સુવિધા જ્યારે રાજ્ય સરકારે પૂરી પાડી છે જરૂરી તમામ મેડિકલ સુવિધાઓ▪️સંસ્થા દ્વારા … Read More