Tarnetar Mela-2023: તરણેતર મેળાનાં આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર કેયુર સંપટનાં અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

Tarnetar Mela-2023: 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી યોજાનાર તરણેતર મેળાનાં આયોજન માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ સુરેન્‍દ્રનગર: 29 ઓગસ્ટ: Tarnetar Mela-2023: સુરેન્દ્રનગર જિલ્લામાં થાનગઢ તાલુકાનાં તરણેતર ગામે યોજાતો વિશ્વપ્રસિદ્ધ ભાતીગળ … Read More

Antyodaya Labor Protection Scheme: કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજનાની ભવ્ય સફળતા

Antyodaya Labor Protection Scheme: શ્રમિકોને લાઇફ અને હેલ્થ કવરનો બેવડો લાભ આપતી યોજનાના પાયલોટ પ્રોજેક્ટના તમામ લક્ષ્ય નિર્ધારિત સમય પહેલા પૂર્ણ નડિયાદ, 27 ઓગસ્ટ: Antyodaya Labor Protection Scheme: કેન્દ્રીય સંચાર … Read More

127th birth anniversary of Zhaverchand Meghani: હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ……

127th birth anniversary of Zhaverchand Meghani: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૭મી જન્મજયંતિ 127th birth anniversary of Zhaverchand Meghani: સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ અને આઝાદીની લડતમાં  મહામૂલું યોગદાન આપનાર  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આવતી … Read More

New Board of Directors of Reliance: રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નિમણૂક માટે બોર્ડની ભલામણ

Board of Directors of Reliance: નીતા અંબાણી બોર્ડમાંથી રાજીનામું આપશે – રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન તરીકે ચાલુ રહેશે મુંબઈ, 28 ઑગષ્ટ: Board of Directors of Reliance: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આર.આઈ.એલ.) ના … Read More

Benefits of rice soup: ત્વચામાં ગ્લો લાવવાની સાથે સાથે ચોખાનું ઓસામણ એકંદર આરોગ્ય સુધારે છે, જાણો તેના ફાયદા

Benefits of rice soup: ઓસામણ બનાવવા માટે ચોખાને કડાઈમાં કે તપેલીમાં રાંધવા પડે છે. ભાત રાંધ્યા પછી જે પાણી રહે છે તેને ઓસામણ કહેવાય છે. લાઇફસ્ટાઇલ ડેસ્ક, 28 ઓગસ્ટ: Benefits … Read More

G20 delegates visit Modhera Sun Temple: ગુજરાતના મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ G ૨૦ ના પ્રતિનિધિઓ સાથે જોડાયા

G20 delegates visit Modhera Sun Temple: જી 20 મુખ્ય વિજ્ઞાન સલાહકારોની બીજી પરિષદ 27 ઓગષ્ટ થી 29 ઓગષ્ટ) ગાંધીનગર, 27 ઓગસ્ટ: G20 delegates visit Modhera Sun Temple: પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના … Read More

Rojgar mela: પ્રધાનમંત્રી 28મી ઓગસ્ટે નવનિયુક્ત 51,000થી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે

રોજગાર મેળા(Rojgar mela) અંતર્ગત, પ્રધાનમંત્રી 28મી ઓગસ્ટે સરકારી વિભાગો અને સંસ્થાઓમાં નવનિયુક્ત 51,000થી વધુ લોકોને નિમણૂક પત્રોનું વિતરણ કરશે દિલ્હી, 13 ઓગસ્ટ: Rojgar mela: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી ઑગસ્ટ, 2023ના રોજ … Read More

Sur Vasudha: પ્રધાનમંત્રીએ વારાણસીમાં G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકમાં રજૂ કરાયેલ ‘સુર વસુધા’ની પ્રશંસા કરી

Sur Vasudha: પ્રધાનમંત્રીએ વારાણસીમાં G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકના પ્રતિનિધિઓના સન્માનમાં રજૂ કરાયેલ ‘સુર વસુધા’ની પ્રશંસા કરી વારાણસી, 27 ઓગસ્ટ: Sur Vasudha: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીમાં G20 સંસ્કૃતિ મંત્રીઓની બેઠકના પ્રતિનિધિઓના સન્માનમાં રજૂ … Read More

Former American commander who killed terrorist Osama arrested: આતંકી ઓસામાને મારનાર પૂર્વ અમેરિકન કમાન્ડર એરેસ્ટ, જાણો શા માટે..

47 વર્ષીય રોબર્ટ જે ઓ’નીલ સામે બુધવારે ફ્રિસ્કોમાં કેસ નોંધાયા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. અમદાવાદ, 27 ઓગસ્ટ: Former American commander who killed terrorist Osama arrested: પાકિસ્તાનના એબોટાબાદ શહેરમાં … Read More

PM Jan Dhan Yojana: રાજકોટ જિલ્લામાં પુરુષો કરતાં મહિલાઓએ વધુ ખાતા ખોલાવ્યા

PM Jan Dhan Yojana: પી.એમ. જનધનની ૨૮મી ઓગસ્ટે નવમી વર્ષગાંઠ  રાજકોટ, 27 ઓગસ્ટ: PM Jan Dhan Yojana: આ દેશના ગરીબ અને સામાન્ય લોકોને આર્થિક  વિકાસની મુખ્ય ધારામાં સામેલ કરવા માટે … Read More