જામનગર મહાનગરપાલિકાની મહિલા કોર્પોરેટરોએ શા માટે રેંકડીઓ પરત કરી જાણો…

રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી સોશ્યિલ ડિસ્ટન્સીન્ગ અને માસ્ક ના નિયમ હેઠળ રેંકડી ધારકો ની રેંકડીઓ અને તેના વાજનકાટા સહિતનો માલસામાન જપ્ત કરી … Read More

જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડીમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર નજીકની સૈનિક સ્કૂલ બાલાચડીમાં ‘કારગિલ વિજય દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પાકિસ્તાની સૈન્યની ઘુસણખોરી સામે ‘ઓપરેશન વિજય’માં ભારતીય સશસ્ત્ર દળની જીતની 21 મી. … Read More

બારડોલી ખાતે ૨૨ બેડનો કોવિડ હેલ્થ કેર સેન્ટરનો શુભારંભ

બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલ ખાતે ૨૨ બેડનો કોવિડ હેલ્થ કેર સેન્ટરને સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીએ શુભારંભ કરાવ્યોઃ મોડરેટ કેસોની સારવાર માટે ત્રણ વેન્ટીલેટર સહિત ઓક્સિજનની સુવિધાઓથી સજ્જ રિપોર્ટ:પરેશ ટાપણીયા,સુરત સુરત … Read More

કોરોના સમયે લોકોની મદદગાર બનવું એ જ માતાને સાચી શ્રદ્ધાંજલિ’: દિનેશચંદ્ર જરીવાલા

સુરત મહાનગરપાલિકાના ઝોનલ ચીફ દિનેશચંદ્ર જરીવાલાની ફરજપરસ્તી માતાના અવસાનના ત્રીજા દિવસે ફરજ પર હાજર થયાં ‘બેટા, મારા મૃત્યુનો શોક ન પાળતા ફરજ નિભાવી લોકોની સેવા કરજે’: રિપોર્ટ: પરેશ ટાપણીયા,સુરત સુરતના … Read More

ખાનગીબેન્ક માં નિયમ વિરુદ્ધ જામનગર મહાનગરપાલિકાના કરોડો રૂપિયા રાખી મોટા પાયે ભ્રષ્ટાચાર નો આક્ષેપ….

રિપોર્ટ: જગત રાવલ, જામનગર જામનગર,૨૪ જુલાઈ ૨૦૨૦ જામનગર મહાનગરપાલિકાના શાસકજૂથના જ કોર્પોરેટર કેશુભાઈ માડમ અને જ્યેન્દ્રસિંહ એ મ્યુનિ. કમિશ્નર સતીષ પટેલ ને પત્ર લખી મહાનગરપાલિકાના ચીફ એકાઉન્ટન્ટ વિરુદ્ધ ગંભીર આક્ષેપો … Read More

मनीष सिसोदिया ने अनुतीर्ण बच्चों से पूछा – ’’क्या कमी रह गई हममें? बताकर हमारी मदद करो’’

बारहवीं में 98 फीसदी को शत-प्रतिशत करने की तैयारी शुरू उपमुख्यमंत्री मनीष सिसोदिया ने अनुतीर्ण बच्चों से पूछा – ’’क्या कमी रह गई हममें? बताकर हमारी मदद करो’’ असफलता कोई … Read More

मुख्यमंत्री अरविंद केजरीवाल ने पुर्नविकसित की जा रही चांदनी चौक की मुख्य सड़क का किया निरीक्षण

मुख्यमंत्री अरविंद केजरीवाल के साथ शहरी विकास मंत्री सतेंद्र जैन और संबंधित अधिकारी भी मौजूद रहे चांदनी चौक का इलाका ऐतिहासिक है, पूरे इलाको बहुत ही खूबसूरत बनाया जा रहा … Read More

स्वदेशी स्तर पर उत्पादन को बढ़ावा देने के लिए सरकार उर्वरक उद्योग को प्रोत्साहित करने के कदम उठा रही है

23 JUL 2020 by PIB Delhi केन्द्रीय रसायन और उर्वरक मंत्री श्री डी. वी. सदानंद गौड़ा ने कहा कि सरकार ने बुवाई के मौसम में किसानों को पर्याप्त मात्रा में … Read More

આજ રોજ રાજ્યમાં કોવિડ–૧૯ના ૧૦૭૮ નવા દર્દીઓ નોંધાયા ૭૧૮ દર્દીઓ સાજા થયા:આરોગ્ય વિભાગ

દેશમાં કોરોનાના નવા દર્દીઓની સંખ્યામાં ગુજરાત બારમાં ક્રમે ૧૨,૩૪૮ એક્ટિવ દર્દીઓ સાથે ગુજરાત દેશમાં આઠમાં ક્રમે ગાંધીનગર, ૨૩ જુલાઈ ૨૦૨૦ આજ રોજ રાજ્યમાં ૧૦૭૮ દર્દી રાજયના વિવિધ જિલ્લામાં નોંધાયેલ છે. … Read More

વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ પૂરું પાડશે: શિક્ષણ મંત્રીશ્રી

ઓનલાઇન શિક્ષણ ભણાવવાનો શાળા સંચાલકોએ ઇનકાર કરતાધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને શિક્ષણ વિભાગ વિનામૂલ્યે ઓનલાઇન શિક્ષણ પૂરું પાડશે: શિક્ષણ મંત્રીશ્રી ગાંધીનગર,૨૩જુલાઈ ૨૦૨૦ રાજ્યની ખાનગી અર્થાત સ્વનિર્ભર શાળાઓમાં ભણતા ધોરણ … Read More